________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
अनादिमानपि ह्येष, बन्धत्वं नातिवर्तते । योग्यतामन्तरेणापि, भावेऽस्यातिप्रसङ्गता ॥ १६५॥
અ:-જીવ કર્મોના સમય અનાદિમાન હોવા છતાં કનુ ધનત્વ યોગ્યતા હોવાથી અતિ વ્યાપ્તિ વાલું નથી, પણ જો યાગ્યતા વિના ક્ર` બંધ માનીએ તે અતિ વ્યાપ્તિના પ્રસંગ આવે છે. ૬૫
""
વિવેચનઃ—જીવ અને કર્મોના સબંધ અનાદિમાન માનતા હોય તેા યથાર્થ યુક્તિ સભવે છે. જો કમ ના બધ આદિભૂત માનીએ તા સિદ્ધ પરમાત્માને પણ મધના સ ંભવ થાય છે, તે અતિ અનિષ્ટ જ છે, તે વાતને જણાવતાં કહે છે કે જીવાત્મા આદિભૂત કર્મ બધથી રહિત છે. એટલે પ્રથમ જ કર્મોના બંધ થયે, પહેલાં હત્તા નિહ, એવા પ્રકારના આદિ કાલના અભાવ છે તે પણ, પર પરાના પ્રવાહની અપેક્ષાથી અને પ્રત્યેક વ્યક્તિની અપેક્ષાથી તે જીવાત્માએએ કરેલા નવા તથા શુભાશુભ અધ્યવસાયથી નવા નવા કર્મોના અધ સમયે સમયે થાય, અને પ્રાચીન કમને સમયે સમયે ભાગવત ક્ષય કરતા જાય, એ અપેક્ષાથી કર્મ બંધનુ જીવાત્મા સાથે આદિપણું પણ સંભવે છે. તેથી ખંધત્વ જીવથી ગ્રહણ કરાતા કની વાના પુદ્ગલ રૂપ લેાનુ કર્મી 'ધ રૂપ કાર્ય જાણવું. તેથી જીવને કર્મ લેના જે સબંધ થાય છે, તે ચેાગ્યતાનો અપેક્ષાથી થાય છે, તેમ માનતાં અતિવ્યાપ્તિ નથી આવતી.
यो यो बन्धः स स बध्यमानयोग्यतामपेक्षते અર્થ: જે જે કમ અંધ થાય છે તે તે સ ક
For Private And Personal Use Only
39