________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ –સહજ મલને જ કર્મ સંબંધની ગ્યતા જાણવી. તે પણ આત્માનું અનાદિપણું યોગ્યતા વિના કદાપિ સંભવે જ નહિ. ૧૬૪
વિવેચન-સહજ એટલે સ્વાભાવિક સંસારી આત્માને અશુદ્ધ આત્મ ધર્મ રૂપ મલ-કર્મ મલ વર્તે છે, તે સહજ ભાવે કર્મ મલ આત્મા સાથે તેવા પ્રકારની યેગ્યતાથી સંબંધિત થયેલ છે, તેમ જાણવું, તે કર્મ સંબંધની ચોગ્યતા એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, નામ કર્મ, ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ, વેદનીય કર્મ એમ આઠ પ્રકારના કર્મને સંબંધ થવામાં, તે જીવને નિમિત્ત કારણ છે, અને તે જીવની યોગ્યતા અનાદિમાન હવાથી, કર્મ બંધની એગ્યતા એટલે શક્તિ ધરાવે છે. જીવને સમયે સમયે કર્મ બંધ થાય છે. જીવની ગ્યતા વિના તે કમ બંધ કદાપિ ન સંભવે. તે કારણે જીવ તથા કર્મને અનાદિ કાલને સંગ સંબંધ તે જીવની યોગ્યતાથી જ સંભવે છે. પણ તેમાં ગગન કે એવા કેઈ પણ પદાર્થની હેતુતા આવતી નથી. પણ તેમાં પોતાની સ્વભાવતાયેગ્યતાની જ અપેક્ષા રહેલી છે. તેમાં કર્મને બંધ થવે તે પ્રવાહની અપેક્ષાથી અનાદિ માન છે, તેથી એમ જ સિદ્ધ થાય છે કે કર્મને સંબંધ જીવની સાથે છે, તે જીવ તથા કર્મની યેગ્યતાથી જ સિદ્ધ થાય છે. નહિ તે અનેક દેને પ્રસંગ આવે છે. ૧૬
તે વાત હવે જણાવે છે.
For Private And Personal Use Only