________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ -પ્રાય: એ ચોથું તબ્ધતુ અનુષ્ઠાન મહાત્માએને સહજ ભાવે, થેડે કર્મ મેલ રહે હોય ત્યારે જ સંભવે છે. તેની યુકિત પૂર્વે જણાવેલી છે. ૧૬૩
વિવેચન –જેનું સ્વરૂપ પૂર્વે જણાવ્યું છે, તે શું તધેતુ અનુષ્ઠાન ઘણું કરીને છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં આવેલા એવા મહાત્માઓને હોય છે, સહજ ભાવે અલ્પ કર્મ મલને સંસર્ગ રહેલે હોવાથી તેમનાં દેવ પૂજા, ગુરૂ ભકિત, સંઘ વાત્સલ્ય, તપ, જપ, વ્રત શુભ ભાવ યુક્ત હોય છે. તેમજ છેલ્લા પુદગલ પરાવર્તનમાં વિશેષ પ્રકારના જ્ઞાન તથા દર્શન રૂપ વિવેક પ્રાય: જાગેલ હોવાથી અનાભોગત્વ એટલે કાંઈક અંશે ચિત્તની શૂન્યતા કદાચિત હવાથી જીવોને એ તહેતુ અનુષ્ઠાન ન પણ હોય, તે પણ છેલ્લા પુદ્ગલ પરાવર્તન કાલમાં આવેલા અને સ્વાભાવિક રીતે સહજ ભાવે કર્મને મેલ બહુ અલ્પ હોય છે. તે મલનું સ્વરૂપ આગલ કહેવામાં આવશે. તે કર્મ મેલ પ્રવાહથી જીવ સાથે સમાન કાલિનતા એટલે અનાદિ કાલથી રહેલે હોવાથી અભેદ દેખાય છે, પણ જ્યારે જીવ છેલા પુદ્ગલ પરાવર્તનમાં આવે છે, ત્યારે જીવની કર્મ બંધનની યોગ્યતામાં પણ ફેર પડે છે. તે વાતની યુક્તિ પૂર્વક વિચા. રણા પૂર્વે કહેલી છે, તે સમજવી. ૧૬૩
હવે કર્મ મલને વિચાર જણાવતાં કહે છે – सहजं तु मलं विद्यात् , कर्मसम्बन्धयोग्यताम् । आत्मनोऽनादिमस्वेऽपि, नायमेनां विना यतः ॥१६॥
For Private And Personal Use Only