________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
एवं तु वर्तमानोऽयं, चारित्री जायते ततः । લ્યોવમવૃત્ત્વન, વિનિવૃત્તે નર્મળ | રૂ૧૨ ॥
અંએ પ્રમાણે સદ્દનુષ્ઠાનમાં વતા જીવાત્મા ચારિત્રી થાય છે. અને એથી નવ પાપમની અંદર કર્મથી મુક્ત થઈને નિવૃત્તિ ભાવને પામે છે. ૩૫૨
કરતા
વિવેચન—એ પ્રમાણે સારા સારા અનુષ્ઠાન ઉત્તમ પ્રકારના વીર્યના ઉલ્લાસથી યુક્ત ઘાતિકરૂપ જ્ઞાન દશ ન ચારિત્ર આદિના આવારક કર્મોના ક્ષયાપથમ ભાવ કરતા જાય તેમ તેમ પછીથી થનારા લાભના કારણરૂપ અનુઅશ્વ સદનુષ્ઠારામાં વર્તતા ભવ્યાત્મા થીભેદ કરતા છતા દેવપૂજા, ગુરૂભકિત, વ્રત, પચ્ચખાણુ, તપ, જપ, શાસ્ત્ર શ્રવણુ કરતા સમ્યગ્દર્શન અને દેશ વિરતિરૂપ ચારિત્ર ભાવને પામે છે. જ્યારથી ગ્રંથીભેદ થયેલ છે ત્યારથી શુભ પરિણામની ધારાને અનુક્રમે વધારતા ભવ્યાત્મા સંસારની પ્રવૃત્તિના હેતુભૂત કમલને હણુતા છતા ચારિત્ર માહનીય કર્મીને યેાપશમ ભાવે નાશ કરીને ગ્રંથી ભેદ કર્યો પછી મેથી નવ પડ્યેાપમ પ્રમાણુ સ્થિતિના ય થયે દેશ વિરતિ પણું પામે છે. અને સર્વવિરતિ ચારિત્રને રૂંધનારા માહનીય કમ ની સ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમ ક્ષય થયે છતે ભાવ ચારિત્ર પ્રાપ્ત થાય છે, આચાર્યો કહે છે કે
તે માટે પૂજ્ય.
“ સન્માંમિ ૩ પ્લે, જિમવુ નેળ સારો તેના રોવસમવયાળ, સાગર સંવંતા ફોન્તિ || ''
For Private And Personal Use Only