________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯
ભેદ પડતા હોવા છતાં પણ તત્ત્વનો ભેદ પડતા નથી. તે કારણે માધક ભાવ નથી, જેમકે હિંસાદિ દોષની વિરતિ તેને જૈને વ્રત કહે છે, અને સાખ્ય યાગીએ યમ કહે છે. તેમ ઉક્તિભેદ માધક નથી પણ ગ્રાહ્ય છે. ૨૯
'
વિવેચન:-જ્યાં મુખ્ય અને ઉદ્દેશીને ઉક્તિ-વચન ભેદ દેખાય છે, ત્યાં પણ ભાષા ભેદ ખાધક એટલે વિાષી થતા નથી. જેમકે જીવાત્માના પરિણામીત્વ, ચેતતત્વ, જ્ઞાતૃત્વ ઈત્યાદિ શબ્દના ભેદથી વિભાગા જણાય છે. જ્યાં ઉપચારથી રહિત શુદ્ધ સ્વરૂપે આત્માનું દેખાડવાપણું છે, ત્યાં ઉક્તિભેદ બાધક–વિરાધી ભાવને બતાવતા નથી. એમ સર્વ તત્ત્વજ્ઞ પંડિતા માને છે. ત્યાં દૃષ્ટાન્ત જણાવે છે. જેમકે હિંસાદિની વિરતિ એટલે “દિક્ષાનુતÅયાત્રાપદ્ધિવિમળ પેડશે ” છવધાત, અસત્ય, ચૌય, મૈથુન ને પરિગ્રહથી વિરામ પામવું, એ પાંચે પાપાના ત્યાગ કરવા, તેને જૈના ત્રતા કહે છે. અને સાંખ્યા યમ કહે છે એમ સંજ્ઞા-અભિધાનને ભેદ હાવા છતાં પણ વસ્તુતત્ત્વમાં અભેદ રહેલા છે, તેથી મુખ્ય સાધ્યમાં ધ્યેયમાં પણ અભેદ છે. એટલે વચન ભેદ કારણ નથી. ૨૯ મા અને ગાચર એટલે મન તથા ઇંદ્રિયાથી થતું બુદ્ધિ વિષયક જ્ઞાન—આગમ, અનુમાન આદિ જ્ઞાનરૂપ પ્રમાણવડે વસ્તુ સ્વરૂપને જણાવીને હવે ચાલુ વાતને જણાવે છે.
એ પ્રમાણે યાગ એટલે મેક્ષ
-
मुख्यतत्त्वानुवेधेन, स्पष्टलिङ्गान्वितस्ततः । युक्तागमानुसारेण, योगमार्गोऽभिधीयते ॥ ३० ॥
For Private And Personal Use Only