________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બૌધ વિરએ કહેલા એ જૈનાચાર્યોએ કહેલા યોગના જાપથી વિલક્ષણ હેવાથી તેમનું યોગના ભેદોનું જ્વરૂપ વાંઝણી રાિ પુત્ર સંબંધી ગુણ, રૂપ, અંગના વર્ણન જેવું અવાસ્તવિક એટલે કાના માવજ છે, એટલે વસ્તુના અવરૂપને યથાર્થ સમજ્યા વિના તેનું વર્ણન કરાયેલું છે તે મ્યુટે તેમના કહેવા પ્રમાણે કરવાથી આત્મા મેક્ષ માગ રૂ૫ રાગમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. તેમાં કારણ એ છે કે મૂલ શુશ્ચિત રૂપ આત્માદિનું પરિણામીયાણું ચાદિક એટલે જ્ઞાન ના તતવનું પરમાર્થ સ્થિી જાણવાપણું વિગેરેમા શુધ્ધતા એટલે શ્રધ્ધા પૂર્વકની યથાર્થ વિચારણા ન હોવાથી અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય વિગેરે વચન પર્થી સમાનતા હૈવા છતાં, વચનથી જ-કહેવા માત્રથી ગોવાલીયાના પુત્ર ઈનિ 38 શબ્દથી રમતા છેવસ્તુતઃ કાંઈ ગત્વ તે ગ્રંથમાં નથી એમ જાણવું.
૫૧૨
તે વાત દષ્ટાંતથી સમજાવતાં કહે છે– વેદ પુસ્થાને, ચારવિરો તરા वदन्याभावनादेव, तद्वैतेऽपि निरूप्यताम् ॥ ५१३॥
અર્થ – પુરૂષાત સિદ્ધાંતમાં બંધત્વ અને મુક્તત્વની અવિશેષતા છે તેમ તવાદમાં પણ સમાનતા જ છે, તેમજ અભયાર વાદમાં પણ તેમજ અનુભવાય છે. પણ
વિવેચન–-જેમકે આ સંસારમાં અતવાદી એટલે વેતિક પંડિતે એક પુરૂષ તરવ છે તેથી અન્ય કઈ પણ કરી એમ કહે કે
For Private And Personal Use Only