________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
''
पुरुष एवेदं सर्वं यद्भूतं यच्च भाव्यम् । " જે કોઈ દેખાય છે, અનુભવાય છે તે સર્વ આ એક પુરૂષ જ છે. જે ભૂત કાલમાં થઈ ગયું, ભવિષ્યમાં થવાનુ હશે, તેમજ વમાનમાં જે વિદ્યમાન છે તે એકજ પુરૂષ છે તેથી અન્ય કાંઈ પણ નથી આવી રીતે વેદ વચનથી તે વાંતિકા અદ્વૈતવાદને અંગીકાર કરે છે. તેથી જો આત્માએનું એકત્વ હોય તે અન્ય વસ્તુના સર્વથા અભાવ હોય, તેમજ
4. બ્રહ્મ સત્ નગટ્ નિષ્ના । ”
એ એકજ સિધ્ધાંત હાય તે આત્માને ક્રમથી ખવા વાના જ પ્રથમ અભાવ થયા, જ્યારે બધના અભાવ હોય તે મુતતાના પણ અભાવ જ રહે છે. ત્ય મુત્તિઃ। "
“ વન્યજમાવે
જો કર્મના અધજ નથી તે સુકાવાનુ કાને ઢાય ? કેવી રીતે મુકાવાનુ હોય, કારણકે આત્મ-બ્રાને જ્યારે મધના હેતુ ભૂત અન્ય કાંઈ જ નથી તેા સુકાવાના પ્રચાજનની પશુ ભાવ જ આવે, તેથી કાઈન પણ મુકાવાનુ અદ્ભુત મતમાં સિધ્ધ થતુ નથી, ા કારણે તે અદ્વૈત વાદના મતે અંધ અને મુકતતામાં કાંઈ વિશેષતા નથી, અર્થાત્ સમાનતા જ છે. તે કારણે તેઓ જે ગ શાસ્ત્રોની વાત કરે તેમાં અધ્યાત્માદિક ભેદ કરે, ચૈાગના અનુષ્ઠાના કરે, તે વાંઝણીના પુત્રોના જાતિ, કુલ, રૂપ, લાવ અના ભેો પડે તેના જેવું માત્ર ઉપસ્સારની કલ્પના સમાન
For Private And Personal Use Only