________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૯.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરેલુ છે, તે અત્યંત સપૂર્ણ સત્ય ભાગળથી પ્રકાશિત કરેલા ધર્મ સ્વરૂપ અનંત સૂર્યની પ્રભા સમાન સમ્યગ્રતાનના પ્રકાશ જગતમાં વ્યાપક હાવાથી, તે જ્ઞાનસૂના પ્રકાશથી સમ્યગૂદનવંત આત્માએ વડે દેખાય છે, આમ હાવા છતાં જગતમાં જે જીવ અજીવ આદિ પદાર્થો પાત પોતાના અન ંત ગુણ તથા પર્યાયને કરતા વિદ્યમાન છે, તેને અનંત જીવાત્માએ અનાદિ કાલથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ ચેાગરૂપ અજ્ઞાનતા રૂપ ભયંકર કારથી જેમના વિવેક ચક્ષુ ઉપર પડળ આવેલા છે તે કારણે ઘેરાયેલા અવાચ્ય દુઃખરૂપ મહાસંસાર સમુદ્રમાં વારંવાર નવા નવા જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિને ભાગવતા છતા ભમે છે, તે અત્યંત ખેદના વિષય છે. ૨૮૫
અધ
હવે તે જીવાત્માના ઉદ્ધાર કેવી રીતે થાય ? એવી ભાવના તેમના મનમાં આવે છે તે ભાવી તીથંકરા જે વિચાર કરે છે તે જણાવે છે:—
अहमेतानतः कृच्छ्राद्, यथायोगं कथञ्चन । અનેનોજ્ઞાયામીતિ, વોધિસમન્વિતઃ ।। ૨૮૬ !
અં—હું તે સર્વ જીવાને કાઈ પણ ઉપાય વર્ડ જેમ ચૈાગ્ય લાગે તેમ આ ભયંકર દુ:ખમાંથી ઉગાર્' એવી ભાવના જેમને ઉત્તમ આધિસત્ત્વ પ્રાપ્ત થયેલું છે તે વિચારે
છે. ૨૮૬
વિવેચન—હુ· સંસારના જન્મ મરણ આધિ વ્યાધિના ભયકર ચક્રાવામાં પડેલા અવાચ્ય દુ:ખથી
પીડાતા સર્વ
૨૯
For Private And Personal Use Only