________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૧૪
बोधमात्रेऽद्वये तत्वे, कल्पिते सति कर्मणि । कथं सदास्या भावादि, नेति सम्यग्विचिन्त्यताम्॥ ४७७॥
અર્થ–આત્મા એકાત જ્ઞાન રૂપજ એક તત્તવ છે તેમ કહે તે કર્મમાં સર્વદા તેને અભાવ આવે છે, તેથી તેવું માનવું ગ્ય નથી, તે માટે સમ્યગૂ રીતે વિચાર કરશે. ૪૭૭
વિવેચન–આત્મા એક માત્ર બેધ એટલે જ્ઞાન સ્વરૂપ છે, તે પણ ક્ષણિક જ્ઞાન ધારામય જ છે. બીજી કોઈ પણ વસ્તુને જગતમાં સદભાવ નથી. આમ એક જ્ઞાન રૂ૫ જે આત્મા હોય તે પિતાથી ભિન્ન એવા કર્માદિકથી વિકલ્પ રહિત એકાંત ક્ષણિક જ્ઞાન સ્વરૂપ તત્ત્વ માત્રજ પરમાર્થ હોય તે પ્રશ્ન એક વિચારવાનો રહે છે. તે એ કે તમે જેની કલ્પના માને છે, તે શુભાશુભ કર્મ ક્રિયાના ગે છો સુખ દુઃખને અનુભવ કરે છે, તે પણ તમારા કહ્યા પ્રમાણે કલ્પના માત્ર છે તેમ માનવું જોઈએ, તેમાં તમારો સિધ્ધાંત આ પ્રમાણે કહે છે – " चित्तमेव हि संसारो, रागादिक्लेशवासितम् ।
तदेव तैर्विनिर्मुक्तं, भवान्त इति कथ्यते ॥" ચિત્ત તેજ સંસાર છે, કારણ કે તે ચિત્ત રાગ દ્વેષ વિગેરેથી શિવાસિત થએલું રહે છે, તેવા પ્રકારના ચિત્તથી જે મુકાયા હોય તે ભવ –સંસારનો અંત કરનારે મુતાત્મા જાણુ. આમ તમે જે કહે છે તેથી જે ક્ષણિક જ્ઞાન માત્ર તત્વ હોય તે બીજા ક્ષણમાં તેને અભાવ થવાથી સંસાર કેશ
For Private And Personal Use Only