________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
હોવા જોઈએ, પણ તેમ બનતું જોવાતું નથી. એક બીજી’ દૂષણ છે તે આ પ્રમાણે:--મનુષ્ય તથા સ્વર્ગની સૃષ્ટિ એક સરખી રૃખાવી જોઈએ. જો પ્રકૃતિ એક જ સ્વભાવની હાય, તે એમ અવશ્ય બનવું જોઇએ. એટલે લેાકને માન્ય એવા શ્રીમાન બ્રહ્મા દેવ તથા સ્વર્ગના દેવ, તેમજ મનુષ્ય, તિય ચ તેમજ જડ સ્ત ́ભ, તૃણુ વિગેરે જે સાંખ્ય શાસ્ત્રોમાં માન્ય છે, તે નરક, તિય ઇંચ, દેવ, મનુષ્ય, બ્રાલેક આદિનું સરખુ’ સ્વરૂપ એક સાથે સર્જન થવું જોઈએ. તે વાત સાંખ્ય શાઓમાં આમ જણાવી છે, તે અહી જણાવે છે:—
બંને પર વિરાજ-તમો વિજ્ઞા~ મૂઝતઃ સર્વઃ । મધ્યે રત્નાવિાજો, વ્રઘાનિસ્તમ્પયન્તઃ ॥શાક
અ:-ઉદ્દેવ એટલે સ્વર્ગ–આકાશમાં વિશાલ વ્યાપક સત્વ રહેલુ છે. મૂલ એટલે પાતાલમાં વા નરકમાં તમસ વિશાલ ભાવે રહેલુ છે. મધ્યમાં એટલે તિર્થાંàકમાં રાજસ વિશાલ ભાવે રહેલું છે. તેને સાર આ પ્રમાણે સમજું છું':—ઉર્ધ્વ ભાગમાં સ્વર્ગ છે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ઈંદ્ર, વરૂણ વિગેરે માટા દેવા અને સામાન્ય બીજા દેવ દેવીઓના વાસ છે, તેએની ભાવના ધમય હોવાથી ત્યાં સત્વ પ્રકૃતિનું વિશાલત્વ રહેલુ' છે. અને મૂત્ર એટલે પાતાલમાં નરકના સ્થાને રહેલા છે. ત્યાં પાય કરી ઉપજેલા પાપી જીવાત્માઓના વાસ રહેતા હેાવાથી તમસ પ્રકૃતિની વિશાલતા રહેલી છે. મધ્ય ભાગમાં તિાં. લેકમાં મનુચૈાના વાસ રહેવે છે. તેઓમાં કાંઈક ધર્મ ભાવના હાય છે અને કાંઇક પાપ વાસના પશુ હોય છે, તેમજ કાંઈક
For Private And Personal Use Only