________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૨
રૂપ પરિણામધારા પૂર્ણ શ્રદ્ધામય સ્થિરતાવાળી હોય તે મુક્તિમાં ઉપાદાને કારણે થાય છે. એ વાત સર્વ દર્શનવાદીઓ માને છે, તે પણ તેઓ વિશેષ વાત એ જણાવે છે કે તેવા પ્રકારની સ્થિરતામાં કઈ ઈશ્વર, મહેશ્વર, વિષ્ણુ, સદાશિવ વિગેરેની કૃપા-મહેરબાની–મુક્ત કરવાની ઈચ્છા વિગેરે મેક્ષમાં હેતુ છે તેમ જણાવે છે, તેમજ કેટલાક માને છે. વળી કેટલાક પ્રધાન પ્રકૃતિ અથવા માયા કે સત્વ, રજસ તમે રૂપ છે, તે પ્રકૃતિએના પરિણામને મેક્ષમાં હેતુ જણાવે છે, એટલે ત્રણ પ્રકૃતિએ આત્માથી દૂર જવા રૂપને મુક્તિનો હેતુ કહે છે, એટલે પ્રકૃતિ પોતાને અધિકાર જીવાત્મા ઉપરથી દૂર કરવાથી જીવ મુક્ત થાય છે, એમ તવવાદના રસિક વાદીઓ મુક્તિ માટે અનેક બાહ્ય હેતુની ચર્ચા કરે છે, પરંતુ આત્મસ્વરૂપની પ્રાપ્તિ છે તેજ મુક્તિને હેતુ છે તેમ અહOાસ્ત્રો જણાવે છે. ૨૯૫.
ઉપર જે મતવાદીઓના અભિપ્રાય જણાવ્યા તેનો જવાબ આપતાં જણાવે છે –
तत्तत्स्वभावतां मुक्त्वा, नोभयत्राप्यदो भवेत् । एवं च कृत्वा ह्यत्रापि, हन्तैषव निवन्धनम् ॥२९६॥
અથ–તે તે જ ના તે તે સ્વભાવે જણાવ્યા છે તેને છોડીને બીજી કોઈ પણ રીતે કોઈ મતવાદથી આત્માની સિદ્ધિ થતી નથી. માટે વસ્તુ સ્વરૂપ આમ
For Private And Personal Use Only