________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦ કરી શકતા. તર્કથી એટલે હેતુ પ્રતિ હેતુથી તત્વને જે વિચાર કરવા બેસીએ, તે વાદ પ્રતિવાદની પરંપરા વધે, પણ તત્ત્વની સિદ્ધિ ન જ થાય. પરંતુ યોગ એટલે આત્માની અંતર વિચારથી ગુરૂગમ પૂર્વક વિચાર કરતાં જે યથાર્થ વસ્તુને નિશ્ચય થાય છે, તે બીજે ક્ષેત્ર વિચારતાં, કાલ વિચારતાં નથી થતે જે યેગી જાતિ મરણવાલા થયા છે, તે આત્માદિક વસ્તુ આમજ છે એમ જણાવે છે. ક્ષેત્ર, કાલ, દ્રવ્ય, ભાવથી વિચારતાં આ વિષયમાં કૅઈને જરા પણ સંશય રહેતું નથી. ૬૪
अतोऽत्रैव महान्यत्न-स्तत्तत्तत्त्वप्रसिद्धये ॥ प्रेक्षावता सदा कार्यों, वादग्रन्थास्त्वकारणम् ॥६५॥
અર્થ:–આ કારણથી આ મેગજ તત્વની સિદ્ધિમાં કારણ રૂપ હોવાથી અન્ય પ્રકારના વાદ વિવાદે કાર્ય સાધક થતા નથી. માટે એગ ઉપર બરાબર લક્ષ રાખીને વિવેકવંત ડાહ્યા પુરૂષેએ પ્રયત્ન કરવું જોઈએ. ૬૫
વિવેચન:આમ આત્મા કર્મ તથા અન્ય વસ્તુઓની પ્રકૃષ્ટ સિદ્ધિ આ યુગથી જ થાય છે, એમ સર્વ યેગીએ જણાવતા હેવાથી, જેનું સ્વરૂપ પ્રતિપાદન કરાય છે, તે
ગ માટે મેક્ષના અથઓએ બીજા ઉપાયને–પ્રયત્નને વ્યાપાર છેડીને સર્વ કરતાં અત્યંત શ્રેષ્ઠ યોગમાંહે મહાન આદરપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે તેથી સ્વર્ગ, નરક, મેક્ષ વગેરેની પ્રતીતિ એટલે સિદ્ધિ થાય છે, માટે સબુદ્ધિ- વંતેએ તેને જ નિરંતર પ્રયત્ન કરે. તે સિવાયના અન્ય
For Private And Personal Use Only