________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૧
તે મિથ્યાત્વમય હાવાથી તેવા આત્મા પુનઃ કા જ
તેમ જાણવું, ૧૮૪
एनां चाश्रित्य शास्त्रेषु, व्यवहारः प्रवर्तते ।
ततः श्राधिकृतं वस्तु, नान्यथेति स्थितं ह्यदः ॥ १८५ ॥
અ:-એ પ્રકૃતિને આધારે શાસ્ત્રોમાં વ્યવહાર પ્રવર્તે છે. તે માટે જે વસ્તુને શાસ્ત્રકારોએ સ્વીકાર કર્યો છે, તે વસ્તુ અવશ્ય નકામી નથી એમ માનવું. ૧૮૫
વિવેચન: જે પ્રકૃતિને યોગશાસ્ત્રના પ્રત્યેતા તાત્વિકી જણાવે છે, તે પ્રકૃતિ વડે ચેગશાસ્ત્રકારોએ પૂ સેવા આદિરૂપે નિરૂપણ કરેલે છે. આ તાત્વિકી પ્રકૃતિની અપેક્ષાને સ્વીકારીને કહેલ છે. તે હેતુથી પૂર્વસેવા, વીતરાગ પૂજા, ગુરૂભકિત, વ્રત નિયમ, દાન, શિયળ વિગેરે ઉત્તમ ગુણ પ્રાપ્તિમાં ઉપાદાન કારણ થતા હોવાથી તેવી પ્રકૃતિમય જે આત્મ સ્વભાવ છે, તે તાત્વિક સત્યજ છે. તેથી તેવી પ્રકૃતિવાળા અપુન ધકા જ છે. તે પ્રકૃતિને અડીને ખીજી રીતે અપુનમ “ધકત્વના સંભવ નથી. આમ હોવાથી પુનમ ધકા ચાગરૂપ માક્ષમાર્ગોના પ્રત્યક્ષ અધિકારી થાય છે એમ સિદ્ધ થયું. ૧૮૫
शान्तोदात्तत्वमंत्र, शुध्धानुष्ठानसाधनम् । સૂક્ષ્માનો સંયુવર્ત્ત, સત્તસંવેદ્નાનુંનમ્ ॥૨૮૬
અ:—શાંત અને ઉદાત્ત તત્વથી યુક્ત શુદ્ધ અનુષ્ઠાન માક્ષમાર્ગનું સાધન છે. અને તે સૂક્ષ્મ ભાવ યુક્ત
For Private And Personal Use Only