________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૭
અર્થ :——એવી રીતે અનુષ્ઠાનના કર્તાના કાલાદિ ભેદ વડે છેલ્લા પુદ્ગલ પરાવનમાં જીવાત્માને દેવ ગુરૂ આદિની પૂજા પૂર્વ કાલાટ્ટિથી અન્ય પ્રકારની થાય છે એમ સિધ્ધ થાય છે. ૧૬૧
વિવેચન:—એ પ્રકારે, વિષ, ગર, અનુષ્ઠાન, તખેતુ, ને અમૃત એ પાંચ ભેદ અનુષ્ટાનના પડે છે, તે અનુષ્ઠાનને કરનારા એવા જીવાના કાલાદિ ચેગે દેશ, કાલ, દ્રવ્ય, ભાવ વિગેરે સ્વભાવના ચેાગે તે અનુષ્ઠાનમાં ભેઢ પડે છે. છેલ્રા પુદ્ગલ પરાવતનમાં રહેલા, અને છેલ્લા સિવાયના અન્ય પુદ્ગલ પરાવર્તનમાં રહેલા જીવામાં તેવી તેવી ચાગ્યતા વડે મુક્તિ તથા તેના માર્ગ પ્રત્યે અદ્વેષ વા દ્વેષ રૂપ અધ્યવસાયના કારણે દેવ પૂજા, ગુરૂ ભક્તિ, તપ, જપ, ધ્યાનમાં વિલક્ષણ ભેદ થાય છે. તેનું એજ કારણ જાણવુ કે અદ્વેષ વડે તખેતુ અને અમૃત અનુષ્ઠાન થાય, અને દ્વેષથી વિષ, ગર અને અનનુષ્ઠાન થાય છે. તે વાત સર્જે રીતે ન્યાયથી સિધ્ધ થયેલી જાણવી. આથી એમ સમજવું કે છેલ્લાપુગલ પરાવર્તનમાં રહેલા જીવા કે જે એક લવ માત્ર કર નારા હોય અથવા ત્રણ કે પાંચ વા સંખ્યાતા ભવમાં જ જન્મ મરણના નાશ કરનારા હોય, તેવા જીવાત્માઓને દેવપૂજા, ગુરૂ ભક્તિ, વ્રત, પચ્ચખાણુ, તપ, જપ, ધ્યાન, સર્વ ધર્મોના અનુષ્ઠાના મુક્તિ માટે થતા હૈાવાથી, મુક્તિ રૂપ જ જાણવા. ૧૬૧
એ વાતને સિધ્ધ કરતાં જણાવે છે:~
For Private And Personal Use Only