________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસર્વ વસ્તુઓમાં આવતા વિઘ્નાને દૂર કરી ધૈર્ય પૂર્ણાંક અને બહુ વિચારથી યુક્ત તે યાગી મહાપુરૂ
પાની પ્રવૃત્તિ હોય છે. ૨૪૬ વિવેચન:- તે ચેગ ધર્મીના અધિકારીએ ધમ માર્ગમાં તથા આર્થિક વ્યાપારમાં ન્યાય યુક્ત જે જે પ્રવૃત્તિ કરે છે, તે મહાધૈય થી એટલે દેવ, દાનવ, રાક્ષસાના વિધ્નાથી ભય પામ્યા સિવાય સ્થિર ચિત્તથી કરે છે, તેમજ ધર્માદિક અનુષ્ઠાનામાં આવનારા વિઘ્નાને દૂર કરવા પૂક તેમજ કરવા ચેગ્ય ધર્મો અર્થ ક્રિયાનુષ્ઠાનેાના પરિણામ માટે સૂક્ષ્મ બુદ્ધિથી ખુબ વિચારીને-નિશ્ચય કરીને સદા પ્રવૃત્તિ કરવાવાલા તેઓ હાય છે, તેથી તેમની પ્રવૃત્તિ અવશ્ય સફલ જ ડાય છે. ૨૪૬
હવે વિશેષ વાત જણાવે છેઃ— तत्प्रणेत समाक्रान्त-चित्तरत्नविभूषणा । સાસિદ્ધાવનૌજીય-નામીસ્તિમિત્તાનના ।।૨૪ણા
અ—તે યોગ સ્વરૂપના ઉપદેશકેાની પ્રવૃત્તિ ચિત્ત રૂપ રત્ન વિભૂષણુથી Àાલતી હાય છે. ચેાગની પ્રવૃત્તિમાં વ્યાપ્ત થએલા ચેાગીએ સાધ્યની સિઘ્ધિ થયેથકે ઉત્સુકતા દેખાડતા નથી, પણ તે વખતે સ્થિર સમુદ્રની પેઠે ગભીર મુખ મુદ્રાવાળા તેઓ હાય છે. ૨૪૭
વિવેચનઃ––તે સદ્યોગની પ્રવૃત્તિ કરનારા પરમ પૂજ્ય પરમાત્મા તીર્થંકર ધ્રુવા, ગણધરો, આચાર્ય, મહુશ્રતા, ઉપાધ્યાય, મુનિવરો વિગેરે ઉપદેશને દરેક સમયે
For Private And Personal Use Only