________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૮
વિશેષ કહેલા છે. કહે છે કે “દુર્ણ-સુદા-
નિઃ ” તેમાં દુઃખને વ્યવદ તે ઈષ્ટ છે જ પણ સુખને અભાવ કોઈને પણ ઈષ્ટ નથી જે મેક્ષમાં સુખને અભાવ હોય તે, આત્મા મોક્ષ અર્થે જે જપ, તપ, ધ્યાન અને સમાધિ કરે છે તે નકામાં જ થાય. એક કવિ કહે છે કે
જે મુક્તિમાં સુખ નથી તે વૃંદાવનમાં શિઆળ થવું સારું છે. પણ વૈશેષિકની મુકિત સારી નથી.” માટે અનાબાધત્વમાં દુઃખની પીડાને અભાવ તે આવે, પણ સદાનંદ ન આવે માટે જૈન દર્શનના ઉપદેશક તીર્થકર, ગણુધરે, સામાન્ય કેવલીઓ, શ્રતધરે એ મેક્ષમાં અનાબાધતા તથા સદાનંદ વિધાયિત્વ રૂ૫ બે વિશેષણનું ગ્રહણ કરેલું છે તે ન્યાય યુકત જ છે. ૩૬૭
હવે પૂર્વે જણાવ્યા તે તાવિક યુગ તથા અતાત્વિક રોગનું વિવેચન કરતાં જણાવે છે કે –
तात्विकोऽतात्विकश्चाऽय-मिति यच्चोदितं पुरा।
तस्येदानीं यथायोगं, योजनाऽत्राभिधीयते ॥ ३६८ ॥ . અર્થ–પૂર્વે જણાવ્યા પ્રમાણે તાત્વિક તથા અતાવિક એમ બે પ્રકારને વેગ છે, તેનું હાલમાં યથાર્થ સ્વરૂપ કહેવામાં અાવે છે. ૩૬૮
વિવેચન–તાત્વિક યોગ અને અતાત્ત્વિક રોગ એમ બે પ્રકારે રોગ છે, એવું પૂર્વે ગ્રંથના આરંભમાં જણાવ્યું હતું, તે વાતને હાલમાં જેમ ઘટે તેમ યથાર્થ રૂપે સંબંધની ચેજના કરવા પૂર્વક કહેવાને અનુકુલ અવસર આવ્યું છે તેથી કહેવાય છે. ૩૬૮
For Private And Personal Use Only