________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭.
વિવેચન—જગતના અલ્પ એટલે સ્થૂલ બુધ્ધિવાલા
જે ભવ્યાત્મા ાય, તેએ યોગના અનેક શાસ્ત્રો જોઈ વિચા રીને પોતાના હિતને ગ્રહણ કરવા અક્તિવાલા હાય છે. તેથી તેવા પ્રકારના મુમુક્ષુ ભવ્યાત્મા માટે અત્યંત કરૂણા ભાવને ધારણ કરીને પરમ કૃપાલુ ભગવાન શ્રી હરિભદ્રસ્રીશ્વર દેવે અનેક શાસ્ત્રોરૂપ સમુદ્રને સારી રોતે કરીને તેમાંથો સારા સારા પારમાર્થિક વચને રૂપ બિન્દુએને એકઠા કરીને આ ચેમિન્ટુ નામના શાસ્ત્રના સારી રીતે ઉધ્ધાર કર્યા છે. પરફ્
અવગાહન.
હવે આ ચેબિન્દુ થાના ઉધ્ધાર કરતાં ભગવાન આચાર્ય દેવ શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજીનું કેવા પ્રકારનુ પ્રણિધાન (અધ્યવસાય) વતુ હતુ. તે જણાવે છે:— समुध्धृत्यार्जितं पुण्यं, यदेनं शुभयोगतः । મવાસ્થ્યવિહાત્તન, બનાસ્તાયોોષને ૧૨ના અ
આ યોગશાસ્ત્રના સમ્યગ્ પ્રકારે ઉદ્ધાર કરવાથી તેમાં મન વચન કાયાના યાગના સારા પ્રકારના પુન્યના યાગ મળવાથી જે પુણ્ય મેળળ્યું ઢાય તેના મ લથી સંસારના અધિકારના વિર& થાય-નાશ થાય અને સર્વ જન સમૂહના જ્ઞાન દન ચારિત્ર યોગ રૂપ લાચન ઉધડીને વિકાસવાલા ચાવ. ૫૨૭
વિવેચન—આ જેનું વિવેચન વિસ્તાર પૂર્વક કહેવાયું છે, તે યેબિન્દુ મહાશાસ્ત્રના સારી રીતે અનેક
For Private And Personal Use Only