________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દવ્યત્વ ભાવે આત્માનું અસ્તિત્વ અબાધિત ભાવે રહે છે, અને પરિણામીક ભાવ રૂપ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ઉત્પાદ વ્યય થાય છે. તે પણ જેઓ પરિણમી ભાવને નથી માનતા તેઓના મતમાં આત્મ સ્વરૂપ ચગ્યતાની નિવૃત્તિમાં આત્માને અભાવ અવશ્ય આવે, માટે આત્માને અપરિણામીત્વને સ્વીકાર કરવો તે એગ્ય નથી. કારણકે એકાંત અપરિણમીત્વ એકાંત ભાવરૂપ કે એકાંત અભાવરૂપ આત્માને દેખાડે છે તે યુકત નથી, કારણકે જે અત્યંતાભાવ છે તેજ એકાંત નિત્ય છે તેમાં પરિણમીક ભાવ પણ જે જે ભાવરૂપ દ્રવ્ય છે તે તે નવા નવા પરિણામનેજ કરતા હોવાથી અપરિણામી નથી, તેથી આત્મા હવ્ય રૂપ હેવાથી પરિણામી છે પણ અપરિણામી નથી. ૧ ૫૦૦ છે
તેથી આત્માનું પરિણામીપણું જ સ્વભાવનું નિવૃત્તિપણું પરમ સિદ્ધ કરે છે, તે બતાવતા જણાવે છે –
स्वभावविनिवृत्तिश्च, स्थितस्यापीह दृश्यते । પવિતાને, તથા તમાવસિદ્ધિ | ૧૦
અર્થ–સ્વ સ્વભાવને વિરામ તે સ્થિર પદાર્થ હોય તેમાં લેવાય છે, જેમકે ઘટ આદિ પદાર્થો છે તેમાં નવીનતાના ત્યાગથી સિદ્ધ થાય છે, તેમ આત્માઓમાં પણ પૂર્વ કાલીન ગ્યતા સ્વભાવની વિનિવૃત્તિ એટલે વિપરીતભાવ પણ સિદ્ધજ છે. ૫૦૧
વિવેચન–આત્મા આદિ પદાર્થોમાં સ્વ સ્વભાવ
For Private And Personal Use Only