________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
અનુષ્ઠાનાને શુભ અનુષ્ઠાન માનેલું છે. કારણ કે મુક્તિની ઉપાદેયતા—ધારણા તેમાં રહેલી છે. પરંતુ સ્વરૂપથી એ અનુષ્ઠાન અત્ય ંત શુભ નથી. એમ આપણા પૂજ્ય પૂર્વ પુરૂષાના મત છે. તે જો કે સ્વરૂપથી શુદ્ધ નથી તે। પણ અહુ દુષ્ટ પિરણામવાલા ન હૈાવાથી કાંઇક અંશે શુભ પરિણામ છે. ૨૧૨
द्वितीयं तु यमाद्येव, लोकदृष्टया व्यवस्थितं । ન થથા સામવેદ, સખ્યા જ્ઞાનયોગતઃ ।।૨૩।।
અ;મીજો પ્રકાર જે યમાદિક છે તે કેવલ લૌકિક દ્રષ્ટિથી વ્યવસ્થિત કરાયેલે છે, પણ સમ્યગ્ર રીતે તે શાસ્ત્ર સમત નથી જ. કારણ કે તે યમાર્દિક અનુષ્ઠાનમાં પ્રાય: સમ્યગ્ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ સમ્યગ્ ચેગના અભાવ
છે. ૨૧૩
વિવેચન:-- ક્રમ-પર પરાએ વ્યવહારની પ્રમાણતાથી આવતું ખીજું અનુષ્ઠાન ચમાદ્રિ હૃહેવાય છે. તે લેાક વ્યવ. હારથી શુદ્ધ અનુષ્ઠાન કહેવાય છે, તે આ પ્રમાણે છે.
“ ચનિયમાણન-માળાયામ-પ્રયાદ્દાર-ચારણા-ધ્યાનसमाधयोऽष्टावङ्गानि "
ચમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ એ આઠ અંગ કહેવાય છે. તેમાં પાંચ યમ, ને પાંચ નિયમ છે તેને સ્વરૂપથી શુદ્ધ અનુષ્ઠાન કહેલું છે, તે કેવું છે તે જણાવે છે, તે લેાકટષ્ટિથી સુદ્ધાનુષ્ઠાન મનાયું છે. એટલે માહ્ય આચાર રૂપ વ્યવહાર કે જે લૌકિક
For Private And Personal Use Only