________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
થાય છે. તેનીજ સાથે અન્ય માણસ તેવીજ ઈષ્ટ વસ્તુ માટે લાંખા કાળ સુધી મહેાટા ઉદ્યમ કરવા છતાં ઈષ્ઠ ફૂલ નથી મેળવી શકતા, કાઈક વખત તેવા પ્રકારના કાલ, ક્ષેત્ર, દ્રવ્ય, ભાવનું અલ વિરૂદ્ધ હોવાથી દેખાતું ફૂલ પણ નથી મળતું. કહ્યું છે કે—
''
“ નાતિષાતુર્યદ્દીનોન, કર્મબ્યમ્યુચાય હૈ । क्षणाद्रङ्कोऽपि राजा स्यात्, छन्नछत्र दिगन्तरः ॥
5
ઉંચ ક્ષત્રીય જાતિમાં નહિ જન્મેલે, રક એટલે ભિક્ષુક જેવી હલકી મ!તાની કુક્ષિથી જન્મેલા ડાવા છતાં, બુદ્ધિ ચાતુર્ય, હેાશિયારી પણ ન હોવા છતાં, રૂપ ગુણુ પણ હીન છતાં, હાથ પગ વિગેરે અંગ પણ પૂર્ણ અને સુંદર ન હૈાવા છતાં, પુન્ય કર્મના શુભેાયથી છત્ર ચામર વિગેરે રાજ્ય ચિન્હની વિભૂતિથી યુક્ત દશે દિશામાં જેની આજ્ઞા પ્રવર્તી રહી છે તેવા ખલથી યુક્ત ચક્રવત્તિ રાજાસમાન બની જાય છે. તેમાં કાંઇ પુરૂષાર્થ બાહ્યથી દેખાતા પણ નથી, તેથી ત્યાં કર્મના જ બલવાન પ્રભાવ માનવા જ જોઈએ, ત્યારે તે પુરૂષાર્થ કરતા દેવ એટલે કમ વિચિત્ર પ્રકારનું છે. તેજ જીવાત્માના હિતાહિત રૂપ શુભ વના અશુભ થવામાં કારણુ માનવુ' જ પડશે. ૩રર
एवं पुरुषकारस्तु, व्यापारबहुलस्तथा ।
,
फळ हेतुर्नियोगेन ज्ञेयो जन्मान्तरेऽपि हि ॥ ३२३ ॥ અ—એવી રીતે પુરૂષાર્થ રૂપ બહુ વ્યાપાર છે તે
For Private And Personal Use Only