________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
વિના સંભવિત નથી. તેથી જીવને કર્મ સંબંધની જે રેગ્યતા છે, તેજ તેને અનાદિ સ્વભાવ છે. તેથી કર્મને જીવ સાથે જે સગા-સંબંધ છે તે પણ અનાદિ કાલનેજ સમજ ૧૦
વિવેચન –ગ્યતા એટલે જીવને કર્મને સંબંધ થવામાં તેવા પ્રકારના અનુકુળ પરિણામ રૂપ સ્વભાવ સમજ. તેના વિના–મેગ્યતા વિના આત્માને કર્મનો સંબંધ નજ સંભવે. કદાચ તેવા પ્રકારના કર્મ બંધનની એગ્યતા વિનાના આત્માને સંબંધ માનીએ, તે કર્મ સંગના અભાવે તે જીવેનું સંસારીપણું પણ ન ઘટે. જયારે આમ છે તે પછી જીવને જે કર્મ સંબંધની ચેગ્યતા છે તે જ તેને સ્વભાવ છે, પણ ઉપચારથી કપેલ સ્વરૂપ નથી જ, આ પ્રકારથી આત્મા પિતાની યેગ્યતા રૂપ સ્વભાવ પ્રમાણે કર્મબંધથી અનેક નિઓમાં તેવા તેવા શરીર વડે સુખ દુઃખના ભેગને પામવા રૂપ અવતારને પામે છે. તેજ સ્વભાવ રૂ૫ જીવની યોગ્યતા સમજવી. તેજ અનાદિ કાલીન વ્યતાથી કર્મને સંગસંબંધ, કર્મનું બંધાવાપણું પણ જીવને અનાદિકાલથી વર્તે છે. આ કર્મને સંબંધ જે અનાદિ કાલીન કો છે, તે પણ પરંપરા-પ્રવાહ અપેક્ષાથી જીવની સાથે જાણ. પરમ પૂજ્ય ગુરૂદેવ જણાવે છે કે –
આત્મ કર્મ સંબંધ છે. અનાદિને હે રજ કનક દ્રષ્ટાંત કે; અનાદિ સાંત ભવ્ય આશ્રયો, અભવ્યને હું કહું, સુણે વિચાર કૈ ૧ ”
અર્થ–-આત્મા અને કર્મને સંબંધ સુવર્ણ અને રજ-મેલની જેમ એક રસ રૂપે પ્રવાહથી અનાદિ કાલને જે કહેવાય છે, તેમાં ભવ્ય જીવને અનાદિ કાલથી કમને સંબંધ
For Private And Personal Use Only