________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩
અપુનબધકોની અવસ્થા પૂર્વે જણાવી છે તે જ સમજવી. ૧૯.
હવે એક શંકા થાય છે કે જે ઉપચારિક ભાવે પૂર્વ સેવા છે, વાસ્તવિક પૂર્વ સેવા નથી, તો અપનબંધકોથી અન્ય જે આત્માએ છે, તેઓની પ્રવૃત્તિને પૂર્વ સેવા કેમ કહેવાય ? તે જણાવે છે –
कृतश्चास्या उपन्यासः, शेषापेक्षोऽपि कार्यतः। नासन्नोऽप्यस्य बाहुल्यादन्यथैतत्पदर्शकः ॥१८॥
અર્થ:–આ પૂર્વ સેવાને ઉપન્યાસ શેષ જીવની અપેક્ષાથી કહે છે, તે એમ જણાવે છે કે આસન કાલમાં સિદ્ધિ પામનારે ન હોવા છતાં પણ પ્રાય: અન્ય અવસ્થામાં પણ ઉપચારથી પૂર્વ સેવા છે, તેને દેખાડનારે થાય છે. ૧૮૦
વિવેચન –અહિં આજે પૂર્વ સેવાની પ્રરૂપણું કરી છે, તેમાં ઉપચારિક પૂર્વસેવા અને વાસ્તવિક પૂર્વસેવા એમ બે ભેદ બતાવ્યા છે. તેમાં અપુનબંધકથી બાકી છે રહ્યા તે પુનધિત અપેક્ષાએ કપિલદેવ, વ્યાસ, પત. જલિ વિગેરેએ જણાવેલા અપુનબંધક છે, તે વસ્તુત: અપુ. નબંધકાભાસ એટલે કલ્પિત છે. તે પણ તેમાં પૂર્વ સેવાને જે ઉપચાર કરે છે, તે પર્યાયની અપેક્ષાએ નજી. કમાં તેવા અપુનર્બક ભાવને પામવા ગ્ય જે થયેલ હોય, તેને ભાવી કાલમાં ભાવ રૂપ પૂર્વ સેવાની અપેક્ષાએ ધ્યાનમાં રાખીને ઉપચાર ભાવે પૂર્વસેવા કહેલી સમજવી.
For Private And Personal Use Only