________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
स्वभावापगमे यस्माद - व्यक्तैव परिणामिता । તચાત્તુળમે સસ્ય, હમે સૌથ દ્દેિ ॥ ૪૮૪ ।।
અ--જે કારણે તે આત્મા પૂર્વના સ્વભાવના ત્યાગ કરીને નવા સ્વભાવને ધરે છે, તે કારણે વ્યક્તભાવે પરિણામિકતા આવે જ છે, તેવી પારિણાત્મિકતાના તમા સ્વીકાર ન કરતા હૈાવાથી આત્માની સદા એક સ્વરૂપતા જ રહેવી જોઈએ પશુ તે નથી અનુભવાતી, ૪૮૪
વિવેચન—જે કારણથી આત્મા સંસારમાં વસવાના સ્વભાવવાતા પૂર્વે હતા તેને પલટાવીને મુકિત અવસ્થાને પામવા ગ્ય સ્વભાવ કરવો તે પૂર્વના સ્વભાવને દેડયા વિના નવા સ્વભાવને પ્રાપ્ત નથી કરી શકતા, તેથી સ્વસાવના જે પલટ થવો તે આત્માદિક દ્રવ્યની પરિણામિકતા રૂપ સ્વભાવ વિના નથી મનતુ, તેથી આત્મામાં પરિણામિકતા સ્વભાવ પ્રગટ ભાવે સિધ્ધ થાય છે એટલે આવે છે. તે પરિણામિકતા જો તમે આત્મા આદિમાં છે, તેવું ન માને તા આત્માનુ ભવ–સંસારવૃત્તિ ભ્રમણુત્વ સ્વભાવ તે રૂપ પોતાના લક્ષણને મેડતા ન હેાવાથી સદા સદા સર્વ કાલમાં અવિચલિત એક ભાવે રહેશે, કાં તે સ દા સ’સારમાં રહેશે, માં તે માક્ષરૂપ રહેશે, પૂર્વ કે પશ્ચાત્ એવી ભેદ વિનાની એકજ અવસ્થા રહેવાથી એક વસ્તાવમાં સ`સાર અને મુકિતના ભેદ રહેતા નથી. ૫ ૪૮૪૫
तत्पुनर्माविकं वा स्याद्, आपवर्गिकमेव वा । ગાામે ખેતવૃષ્ટિ, મમ્રુત્તી ન સસ્તે ॥ ૪૮૧ ॥
For Private And Personal Use Only