________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
મતવાદી અને વૈયાચિકા મુક્તાવસ્થામાં અતી'ક્રિય પદાર્થોમાં જ્ઞાન રૂપ કૈવલ્યજ્ઞાનનો અભાવ કેવી રીતે માને છે તે જણાવે –જ્ઞાનમાં સહાય થનારા મન તથા પ્રકૃતિના આત્માથી વિયેાગ થતા હોવાથી મુકતાત્માને જ્ઞાનનો અભાવ હોય છે. આ અને વાદીઓના મત નિલ છે, તે આગળ વિચાર કરતાં બતાવવામાં આવશે. ૪૨૭
તેના ઉત્તર આપતાં જણાવે છે~~~ चैतन्यमात्मनो रूपं न च तद्ज्ञानतः पृथक् । યુત્તિતો યુખ્યતેજે તુ, ત્તત્તઃ જૈવમશ્રિતા: ।। ૨૨૮॥ અથ—ચૈતન્ય આત્માનું સ્વરૂપ છે, તે જ્ઞાનથી જુદ નથી, આ સિદ્ધાંત યુકિત ન્યાયથી ચાગ્ય જ છે. અન્ય તે કૈવલ આત્મ સ્વરૂપ જ્ઞાનાદિ હોવાથી આશ્રય સ્માશ્રયી ભાવે છે. ૪ર૮
'
વિવેચન હૈ સાંખ્ય ‘મીમાંસક પ્રવર `ડિતા વિચાર તા કરે કે ચૈતન્ય તે આત્મા અથવા પુરૂષનું સ્વરૂપ જ છે, તેથી આત્મા જ્ઞાનની ભિન્ન નથી. ચૈતન્યં પુરુષત્વ વમ્ ” તે વચનની પ્રમાણુતા સિદ્ધ હાવાથી આત્મ અને ચૈતન્ય ગુણ ગુણી હાવાથી અભેદ્ય જ છે, પણ તે ચૈતન્ય જ્ઞાનથી જુદું જરા પણ હોય તેવુ કાઇ ન્યાય યુક્તિથી સિદ્ધ થતું ન થી.પરંતુ શુદ્ધ હેતુવાળા અનુમાનના પ્રયાગથી વિ. ચારીયે તા ચૈતન્ય તેજ જ્ઞાન અને જ્ઞાન તેજ ચૈતન્ય એમ અભેદ હાવાથી ઘાતી કર્મોના ક્ષય થતાં તરત જ જે પરિપૂર્ણ સ પદાર્થોના દ્રવ્ય ગુણ પર્યાયાને સદા અવગાહી રહેલ છે.
For Private And Personal Use Only