________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૫
બતાવે છે, તેમ બુદ્ધિ (મન) પણ આત્મપુરૂષના સંપર્ક માં રહીને પોતાને ચેતન રૂપે જણાવતી સાથે સાથે તે બુદ્ધિરૂપ મન ઈંદ્રિયના સચેગદ્વારા ખાદ્ય રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ, શબ્દ આદિ વિષયાના સંચાગ સંબધ વડે વિષયના ભેગ કરતી છતી હું આત્મા છું, તે તે સર્વ વિષયાના ગ્રાહક છું, એવું અભિમાન ધરે છે, તેથી વાસ્તવિક રીતે આત્મા નિવિકારી હોવા છતાં બુદ્ધિમાં પડેલા અન્ય પ્રતિબિંબની સાથે આત્મા ખિખિત થયા છતા ઉપાધિ રૂપે જ એકત્વભાવને પામે છે, વસ્તુત: આત્મા બુદ્ધિ મન અને મહત્ તત્ત્વરૂપ પ્રકૃતિથી સર્વથા ભિન્ન હાવાથી અવિકારી પુષ્કર પુષ્પની જેમ નિલે ૫ જ છે. આવું સાંખ્ય શાસ્ત્રનુ જે માનવું છે તે જણાવ્યું. ૪૪૯
विभक्तेदृक्परिणतौ, बुद्धौ मोगोऽस्य कथ्यते । प्रतिबिम्बोदयः स्वच्छे, यथा चन्द्रमसोऽम्भसि ||४५० ॥
અ-બુદ્ધિમાં પડેલા વિભાગવાલા સ્થાનમાં પરિામ પામેલા પુરૂષના પ્રતિબિંબને બુદ્ધિના ભાગ કહેવાય છે. તેથી બુદ્ધિ ચેતનવાલી કહેવાય છે, જેવી રીતે સ્વચ્છ જલથી પૂર્ણ કુંડમાં ચંદ્રમાનું પ્રતિબિંબ ચદ્રની ભ્રાંતિ કરાવે છે તેમ જાણુવું. ૪૫૦
વિવેચન—બુદ્ધિમાં પ્રતિષ્ઠિત થયેલા આત્માના-પુરૂષના જે વિભાગ છે તેમાં રહેતી આવા પ્રકારની જે પરિણામતાપરિણિત થાય છે, તેથી બુદ્ધિ અચેતન છતાં ચેતનપણાને અને ખિખિત થયેàા આત્મા અપ્રધાન છતાં પ્રધાન પ્રકૃતિ
For Private And Personal Use Only