________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫
આત્માને જ્ઞાન સ્વરૂપ
અ—પૂર્વ કહ્યા પ્રમાણે માનવાથી તેમાં વસ્તુના જ્ઞાન રૂપ સવિત્ની સિદ્ધિ થાય છે તેથી એમજ છે, એ પ્રમાણે સર્વ દેહને ધારણ કરનારા પ્રાણિઓને સવિદના અ`શના અનુભવ હોય છે. ૪૩૦ વિવેચન—-પૂર્વ જણાવ્યા પ્રમાણે
Y
नाणं च दंसणं चेव, चरितं च तबो तहा । वीरियं उवओगो अ, एअं जीवस्स लवणं ॥
''
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયાગ વિગેરે ગુણ વભાવથી યુક્ત આત્મા છે એ વાત પૂર્વે જણાવી છે, તેને પ્રગટ કરતા જણાવે છે કે આ લેાક એટલે સંસાર જે ચેતન તથા જડ સર્ચ પાર્થાથી વ્યાપક છે, તેવા લુકમાં સર્વ જીવાત્માએ ગ઼સ્વરૂપ છે, એટલે જ્ઞાન સ્વરૂપ છે, તે જ્ઞાનને અન્ય દશ નવાલા ચિહ્ન કહે છે, તે ચિત્ સ્વરૂપ હોવાથો ચેતન કહેવાય છે. તે ચિદ્ સ્વરૂપ જ્ઞાનથી અભિન્ન છે, તે ચિજ્ઞાનવર્ડ જીવાત્માને જેટલા અર્થે ક્ષયે પશમ ભાવે આવરણ દૂર થાય તેટલા અંશથી સ્વપર વસ્તુનુ સવિદ્ એટલે જ્ઞાન થાય છે, તેા પણ જણાવવાનું કે સવ થા જ્ઞાનને આવરણ આવતું નથી, અનંતમા અંગે તેા જ્ઞાન અવશ્ય ઉજ્ઞાડું રહે છે, તેથી હું સુખી વા દુ:ખી વિગેરે આધ અવ્યક્ત વા વ્યક્ત ભાવે જીવાત્માને અવશ્ય થાય છે. તે માટે જણાવે છે કે—
“ અક્ષરવાડİતમાનો, નિરોદ્ઘાટિત હિ, નિોदीनामपि भवेदित्येतत्परिणामिकः ॥ "
For Private And Personal Use Only