________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
"स्वाध्यायो विनयो ध्यानं, ध्युत्सर्गों व्यावृत्तिस्तथा। પ્રાથછિત્તમ છો, તો વિધાતા” પરા
અર્થ–સ્વાધ્યાય એટલે શાસ્ત્રાભ્યાસ, વિનય એટલે ગુરૂ આદિનું અદ્ભુત્થાનાદિ કરવું, વંદન પૂજન કરવું. ધ્યાન એટલે ધર્મ અને શુકલ ભાવનું ધ્યાન કરવું. કાયાની મમતા ત્યાગ કરવા રૂપ કાઉસ્સગ કરે. સંસાર પ્રવૃત્તિથી પાછા ફરીને આત્મ સ્વરૂપની ભાવનામાં રહેવું તે વ્યાવૃત્તિ. તેમજ પ્રમાદથી થયેલા અશુભ આચરણને પશ્ચાતાપ કરીને ફરી તેવું ન બને તે માટે નિશ્ચય કરે તે પ્રાયશ્ચિત્ત એમ છ પ્રકારને આ અત્યંતર તપ જાણુ આવે તપ અનંતકર્મને બાળે છે.
સવેદનું અધ્યયન કરવું એટલે જેથી આત્માને વપર સ્વરૂપને બંધ થાય, મિથ્યાત્વ અજ્ઞાન ટળે, જ્ઞાન દર્શન ચારિત્રને અનુભવ થાય, તેવા સુંદરભાવને પ્રગટ કરનાર સદ્દભૂત–અર્થને જણાવનાર સર્વજ્ઞ વીતરાગ દેવ પરમાત્માએ પ્રરૂપેલા વેદ એટલે સદાગમને અભ્યાસ કરે એટલે વાંચવું, પૂછવું, ગણવું, અભ્યાસેલા તત્વ ભાવમય વેદ એટલે સદાગમના વચનનું પરાવર્તન કરવું, સ્વાધ્યાય કરે, તેને આચારમાં એટલે ક્રિયામાં મુકવા ભાવના ભાવવી.
તેમજ વિદ્યામંત્ર, તેમાં સ્ત્રી પિતાના પતિને સ્વાધિન કરવા તેવી સામગ્રી પૂર્વક એક ધ્યાને ગણે તે , વિદ્યા અને પુરૂષ સ્ત્રીને વશ કરવા સાધના સહિત એકાગ્રભાવે ગણે તે મંત્ર કહેવાય છે. અથવા વર્ધમાન વિદ્યા જેથી દેવ, દેવતા, ભૂત, પિશાચ વશ થાય તેવો જે આરાધના સાધના
For Private And Personal Use Only