________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૯
તાના અભાવ તમારા મતે આવે છે, તેથી કાં તે બધાજ સંસારી રહેવા જોઇએ, કાઈને મેક્ષ થવાને અધિકાર જ ન હોવા જોઇએ અને માં તે અધા સાથે મુકત થવા જોઈએ, કારણ કે તેવા પ્રકારના ખીજદિકનું આધાન ગમે તેવા પ્રકારના વૃક્ષને માટે થાય છે, તેમાં તેવા પ્રકારની અન્યત્વ સ્વભાવ રૂપ ચેાગ્યતા જો ન સ્વીકારીએ તે કેવી રીતે સ ંભવે ? તેના ઉત્તર શકાકાર જણાવે છે કે ખટ્ટા જીવાને યાગ્યતા। અભાવ માનતા છતાં પણ તે તે જીવાને જેવા જેવા કારણને સહયેગ સંબ ંધ પ્રાત થાય તેવા તેવા ની પ્રાપ્તિ થાય, તેમ માનવામાં કાંઈ વાંધા નથી આવતા, કારણ કે ચાગ્યતાની વિચિત્રતા તમે કહા । તેમ અને સહકારી કારણ રૂપ, સહયોગ કારણ રૂપ નિમિત્તને માક્ષ પ્રાપ્ત અપ્રાપ્તિમાં કરણ કહીએ છીએ. આમ શકાકારના પ્રશ્નને ધ્યાનમાં લઇને પૂજ્યા જણાવે છે કે કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વીકૃત, પુરૂષા એ પાંચ કારણેાનો સરખા સમવાય સ ચાગ્યતાને આધીનજ છે. તે પછી પાંચ કારણેાની તુલ્યતામાં ચગ્યતા રૂપ સ્વભાવ આવેજ છે. તે વાદીના મતમાં ચેાગ્યતા સમાન હોવા છતાં પણુ કાર્યો નથી તું એમ જણાવે છે, તે ચેગ્ય નથી. બીજા કારણુ ની જરૂર છે, પરંતુ ચેાગ્યતા વિના ખીન્ન કારણેા ઘણા મળે છતાં કાય થવું જોઈએ તે નથી થતું માટે સર્વ કારણની સિદ્ધિ ચૈાગ્યતા-ભચવ સ્વભાવનેજ આધીન છે, તેયી સરખા સ્વભાવની યાગ્યતાવાળા ભવ્ય જીવામાં ભવ્યત્વ રૂપ ચેાગ્યતા હવે છતે, સરખા મૂળવાળા સહકારી કારણાની સામગ્રીની અનુકુલતા મન્યે છતે તે સર્વ જીવા તુલ્ય એટલે સરખા સ્વભાવવાળા કહેવાય છે. પણ તેથી
For Private And Personal Use Only