________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૪
મુલ ધ્યાન રૂપ અગ્નિ વડે ક`ખીજને ખાળી નાખવાથી રાખ રૂપે રહેલા નિ:સત્ત્વ કમ રજકણા નવા ક ને બાંધ વામાં હેતુ નથી મનતા, પણ ક્ષય પામે છે. અંતે સ વૃત્તિના નિરોધ કરી આયુષ્ય કર્માંના દલ પૂર્ણ રીતે નષ્ટ થવાની સાથે તે કર્મ દલના પણુ નાશ થાય છે, અને આત્મા સચ્ચિદાનંદ કલ્યાણ ભાવ રૂપ માક્ષ વા નિવૃત્તિના ભાતા અને છે. ૪૨૩
અહિં પણ તેવા પ્રકારની ભવિતવ્યતાનેજ નિમિત્તતા છે એમ જણાવે છે—
यथोदितायाः सामय्या - स्तत्स्वाभाव्य नियोगतः । યોગ્યતાપમોડવ્યેવ, સભ્યોનો મહામઃ ।।૪૨૪)
અ—અધ્યાત્મ આદિ યેગની શાસ્ત્રમાં કહેલી સામગ્રી તેવા પ્રકારના પરમ ભવ્યાત્માઓને તેવા પ્રકારની ભવિતવ્યતા વડે ચેગ્યતાના અભાવ થતાં સમ્યગ્ રીતે પ્રાપ્ત થાય છે, એમ મહાત્મા પુરૂષોએ કહેલુ' છે, તેમ. જાણવું. ૪૨૪
વિવેચન—જેવી રીતે શાસ્ત્રોમાં પરમ પુરૂષા–તી - કરાતિકાએ ઉપદેશ કરેલ છે તે પ્રમાણે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસ ક્ષય વિગેરે ચેાગની સામગ્રી તેવા. પ્રકારની ભવિતવ્યતાના યાગે પ્રાપ્ત થાય છે. તે પ્રાપ્ત થતાં વ્યાપારથી કર્મ બંધન એટલે સંસારના હેતુભૂત કર્મ ખોંધાય છે, તેની બીજ રૂપ જે ચેાગ્યતા છે તેથી બને છે, તે યગ્યતા જીવાત્માની ભવિતવ્યતાના યોગે ખીજું અપૂર્વીકરણ
For Private And Personal Use Only