________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦
થતા જાય છે. એ વાત ન્યાયની યુક્તિથી ઘટે છે. કારણ કે જેમ જેમ કર્માંબધનનું અલ્પપણું તેમ તેમ ભાવશુદ્ધિ પણ નિશ્ચય થાય છે. ૧૭૦
વિવેચન:--- ઉપર જણાવ્યું તે પ્રમાણે જીવાને ગાઢકર્મ મધનું કારણ જીવાત્માના સ્વભાવરૂપ ક ખ ધનની ચેાગ્યતા રૂપ ભખીજ છે, તેવી જ રીતે એ યાગ્યતા જ્યાં સુધી આછી ન થાય ત્યાં સુધી જીવાત્માને સંસાર ભ્રમની પ્રવૃત્તિ નષ્ટ થતી નથી, એમજ નિશ્ચય માનવું. આ જીવાત્માની યાગ્યતા કે જે કમ બંધનના હેતુભૂત છે તેના એટલે યોગ્યતારૂપ દોષાને પ્રત્યેક પુદ્ગલ પરાવર્તનમાં ક્રમે ક્રમે પ્રાસ થાય છે. તે સ્યાદ્વાદ ન્યાયની યુક્તિથી ઘટે છે. એટલે યથાર્થ વસ્તુભાવે વિચારતાં જેટલો જેટલી ક ખ ધની ચેાગ્યતા ન્યૂન, તેટલી તેટલી ભાવશુદ્ધિ અધિક જાણવી, એટલે જેમ ક મલ આછે તેમ તેમ પરિણામનો નિર્માં લતા વિશેષ સમજવી, એમ નિશ્ચે જાવું. એમ દરેકે દરેક પુદ્ગલ પરાવર્તનમાં ક મેલ ઘણા ઓછા થઈ જાય છે. એમ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી માક્ષ પ્રાપ્તિના છેલ્લા સમય સુધી ક`મલની આછાશ થતાં, છેલ્લા સમયે સથા મલના વિનાશ થાય છે. જો એવી ન્યાયપૂર્વકની યુતિના સ્વીકાર ન કરતાં યોગ્યતાને કર્મ બંધમાં હેતુરૂપ ન માનીયે તા. ક મેલને અભાવ થવાના સ થા અભાવ જ રહે છે. ૧૭૦
તતઃ જીમમનુષ્ઠાન, સર્વમેવ દિ રેશિનામ્ । विनिवृत्ताग्रहत्वेन, तथाबन्धेऽपि तत्त्वतः ॥ १७१ ॥
For Private And Personal Use Only