________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
વામાં અચલ શ્રદ્ધા થાય છે. અને આ ભાવયેાગને ક્રિયાયોગ
માક્ષ અંગ થાય છે. ૪૩
તેમજ વિશેષ વાત જણાવે છે:
देवान्गुरुन्द्विजान्साधून, सत्कर्मस्था हि योगिनः । प्रायः स्वप्ने प्रपश्यन्ति, दृष्टान्सनोदनापरान् ॥ ४४ ॥
અ—હ ંમેશાં સારી ક્રિયામાં આસક્ત યાગી-સાધુપુરૂષા, દેવા, ગુરૂએ, દ્વિજો, તથા જે પોતાને નિત્ય આનંદ પૂર્ણાંક સદુપદેશ આપી રહ્યા છે તેવા, અને સારી ક્રિયામાં તત્પર રહેલા એવા મહાપૂજ્ય ગુરૂ આદિને પાતાને સત્ કાર્ય માં જોડતા હાય, તેમ સ્વપ્ન અવસ્થામાં જીવે છે. તેવા સ્વપ્નો પણ શ્રદ્ધા ચારિત્ર વિગેરે ગુણ પ્રવૃત્તિમાં હર્ષ પૂર્ણાંક પ્રયત્ન થાય છે. ૪૪
વિવેચન—દેવા–વીતરાગ જિનેશ્વર પરમાત્મા કે જે ત્રળુ કાલ આરાધવા યોગ્ય છે, તેમ જ ધર્મીના ઉપદેશ આપનાર ગુરૂ, પાલણ કરનારા, જન્મ આપનાર માતા પિતા આદિ પૂજ્ય પુરૂષ આરાધવા ચાગ્ય છે. દ્વિજ એટલે એક શરીરથી બે વખત જન્મ સંસ્કાર જેને કરાયેલા હૈ,ય તે, જેમકે જેણે દિક્ષા લીધેલી હાય તેવા મુનિઓ, સંન્યાસીઓ, પરિવ્રાજક, પરમ§સે દ્વિજો કહેવાય છે. લેાકેામાં બ્રાહ્મણુ જાતિને દ્વિજ કહે છે. મુનિએ પાંચ તેને ચારણ કરનારા અપ્રમાદી સાધુ, તેમ જ નિત્ય પવિત્ર ક્રિયા, દેવપૂજા, શુંરૂભક્તિ, દાન, શિયળ, તપ, ભાવના કરાનરા મહાત્માએ પ્રત્યે અત્યંત પ્રેમ રાખનારા જે હ્રાય, તેમ જ પેાતાને માન્ય
For Private And Personal Use Only