________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
હુવે આત્માએ સમ્યક્ત્વપૂર્વક વીતરાગ પ્રણીત આગમ શાસ્ત્રોમાં વિશ્વાસ રાખીને ધર્મમાં પ્રવૃત્તિ કરવી જોઈએ તેના અધિકાર જણાવે છે:--
तथात्मगुणलिङ्गानि, प्रत्ययस्त्रिविधो मतः । सर्वत्र सदनुष्ठाने, योगमार्गे विशेषतः || २३१||
અ:—આત્મા, ગુરૂ તથા લિંગ એમ ત્રણને આળખીને સદનુષ્ઠાન કરતા જીવાત્માએ યોગના અધિકારી થાય છે એમ યાગ શાસ્ત્રમાં જણાવેલું છે. ૨૩૧
વિવેચન: હવે યાગમા સંબધી વિશેષ કહેવાનું છે તેને સમુચ્ચય ભાવે જણાવતાં કહે છે કે આત્મા, ગુરૂ અને લિંગ એ ત્રણ પ્રકારે પ્રત્યય કહેલા છે એટલે એનાથી વસ્તુની થા` પ્રતીતિ થાય છે, તેમ પૂજ્યા જણાવે છે. આ ત્રણેના નિશ્ચય જે ભવ્યાત્માઓએ કરેલેા હોય તે સ પ્રકારના સન્તુષ્ઠાનાના પારમાર્થિક ફૂલને અનુકુલતાએ પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરે છે. એટલે આત્મસ્વરૂપના આધ, આત્માના ગુણા વડે બેધ, તેમજ આત્માના લિંગ એટલે ચિન્હ, ધર્મ અનુષ્ઠાનને લવાળા મનાવવામાં ઉપાદાન કારણ થાય છે. તેમ આ યાગ માક્ષમા માં વિશેષ ઉપયોગી થાય છે, એમ અમારો મત છે. કારણ કે આ ત્રણ જ્ઞાન, દર્શીન, ચારિત્ર, સ્વાધ્યાય, ધ્યાન સમાધિ વિગેરે સારાસ અનુ. છાનામાં વિશ્વાસપૂર્વક અલને આપનારા થાય છે. ૨૩૧
આ ત્રણ પ્રકારના સ્વરૂપના નિશ્ચય કરાવવા માટે પૂજ્યશ્રી જણાવે છે:——
For Private And Personal Use Only