________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક૯૫નાર એવા
૬૯૩ તે વાતને વિશેષ ભાવથી જણાવે છે – सर्वथैवात्मनोऽभावे, सर्वा चिन्ता निरर्थका । सति धर्मिणि धर्मा य-च्चिन्त्यन्ते नीतिमद् वचः॥४६४॥
અર્થ—જે સર્વથા આત્માને અભાવ હેય તે મા મેળવવાની ચિન્તા નકામી જ છે, તે પણ વિચારવું જોઈએ. જે ઘમીની સત્તા વિદ્યમાન હોય તે ધર્મની ચિન્તા કરવી ચોગ્ય છે, એ ન્યાયવાનનું વચન છે. ૪૬૪
વિવેચન–આત્મા સંબંધિ વિચાર કરતાં તે દ્રવ્યત્વ તથા પર્યાયત્વરૂપે વિચારાય છે. તેમાં પ્રથમ બે વિક એટલે નિરાત્મ દર્શન વડે અને ક્ષણિકત્વ ભાવ વડે નષ્ટ થનારે એવા હેતુવડે આત્માને અભાવ તમે માનતા હે તે પુછાય છે કે જે સર્વથા દ્રવ્યથી પણ અભાવ એટલે ભાવથી પણ અભાવ રૂપે સ્વીકારીને આત્માને સર્વથા અભાવ બુદ્ધ ભગવંતના અનુયાયીઓ માનતા હોય તે, તેઓને સ્વર્ગ કે મેક્ષના ફલ અમુક ક્રિયા અનુષ્ઠાનથી મલે છે તેવી ચિન્તાની જરૂર જ નથી, કારણ સ્વર્ગ કે મોક્ષરૂપ ફળનો આત્માથી અન્ય કેઈ લેતા જ નથી. જેને કઈ ભેગવનારે જ ન હોય તે વસ્તુનું અસ્તિત્વ કે નાસ્તિત્વ પણ વિચારવાનું નથી રહેતું. પણ જે દ્રવ્ય પર્યાય રૂ૫ ધમી એટલે ગુણ પર્યાય રૂ૫ ધર્મને ધરનારે તે ધર્મને આધાર ભૂત પાત્ર રૂ૫ દ્રવ્ય જે વિદ્યમાન હોય તે તેના અમુક ધર્મો છે અમુક નથી એ વિચાર કરાય તેજ ન્યાયથી નીતિવત પુરૂષ પ્રવરેને ઉપદેશ છે, પણ વાંઝણીને પુત્ર, જેની સર્વથા
સર્વથા દ્રવ્યથી
માને
For Private And Personal Use Only