________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફુલવાલા સારા, મંગલમય વ્રુક્ષ અને વનસ્પતિના કુંજ દ્રાક્ષા વિગેરેના માંડવા હોય તેની નીચે સ્થીરતાપૂર્વક જાપ કરવા એમ સજજન-સાધુ ગીતાર્થીના મત-આજ્ઞા છે. ૩૮૩
पर्वो पलक्षितो यदवा, पुत्रजीवकमाळया ।
नाशाग्रस्थितया दृष्ट्या, प्रशान्तेनान्तरात्मना ॥ ३८४ ॥ ।।૨૮૫ અ— હાથની આંગળીના વેઢાવડે વા રૂદ્રાક્ષની માલાવડે નાશીકા ઉપર દૃષ્ટિરાખીને આત્માના અર્થિ આએ ચિત્તની અત્યંત શાંતિપૂર્વક જાપ કરવા. ૩૮૪
વિવેચન-પૂર્વીપલક્ષિત એટલે હાથની આંગળીએના વેઢા રૂપ પની પ્રદક્ષણાવર્ડ નવ વખત ગણવાથી ૧૦૮ જાપ થાય છે. તેમજ બીજી રીતે પુત્રજીવક એટલે રૂદ્રાશની ૧૦૮ પારાવાલી માલાવડૅ તેમજ સુત્રના પારા સુગંધી ચંદનની માળા તેવીજ ઉત્તમ જાતની ૧૦૮ પારાની માલાવડે નાશિકાના અગ્રભાગ ઉપર સ્થિર દષ્ટિ રાખીને ચિત્તની પ્રસન્નતાએ અંતરાત્મ રૂપ એકાગ્ર ભાવે જાપ કરવા, એટલે કષાયના ત્યાગ પૂર્વક પ્રશાંત પ્રથમ ભાવવાલા થઈને માનસ ચેાગે જાપ કરવા તે મહાન્ ફલદાયક થાય છે. ૩૮૪
તેમાં પશુ જે વિશેષ બીજુ કરવાનુ છે તે જણાવે છે:-- विधाने चेतसो वृत्ति - स्वद्वर्णेषु तथेष्यते ।
અર્થે રાજનને શૈવ, ત્યાનોપજવે સતિ ॥ ૨૮૧ ॥ અ —જાપ કરતાં મનની વૃત્તિ તથા મંત્રના વર્ણની શુદ્ધિ તથા અર્થનું આલખન કરવું, અને મનની ચંચળતા થતાં જપના ત્યાગ કરવા. ૩૮૫
For Private And Personal Use Only