________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भिन्नग्रन्थेस्तु यत्मायो, मोक्षे चित्तं भवे तनुः। तस्य तत्सर्वे एवेह, योगो योगो हि भावतः ॥ २०३ ।।
અથ–ભિન્ન ગ્રંથીવાલા આત્માઓને પ્રાયઃ મોક્ષમાં ચિત્તની પ્રવૃત્તિ રહે છે, અને ભવ-સંસારમાં શરીરથી પ્રવૃત્તિ હોય છે, તેવી પ્રવૃત્તિને શાસ્ત્રકારો ભાવ એગ કહે છે. ૨૦૩
વિવેચન –આમ ભને સંસારના બીજભૂત રાગદ્વષની પરિણતિ અમુક અંશે નાશ થઈ છે, તેવા આત્માઓ મોક્ષની પ્રાપ્તિની યેગ્યતાને પ્રાપ્ત થાય છે. અપુનર્ણક થાય છે, એમ પૂર્વે જણાવ્યું. હવે તે કેવી રીતે સંસારના બીજને નાશ કરે છે, તે જણાવતાં કહે છે કે જેણે ગ્રંથીભેદ કર્યો છે એટલે તવ રાગદ્વેષને નિરંતર પરિણામવાલી, આત્માની જે ચિત્તવૃત્તિ રૂપ મેહની ગાંઠને જેણે વિદારી છે તેવો પુરૂષ પ્રાયઃ મેક્ષ માટે અંત:કરણમાં ભાવના રૂપ પ્રવૃત્તિ કરનારે થાય છે. એટલે મોક્ષનું ધ્યેય રાખીને તપ જપ, સંયમ, ધ્યાન, સમાધિમાં ચિત્તને જોડે છે, અને શરીરને સંસારના કાર્યોમાં એટલે માતા પિતાની સેવા, સ્ત્રી સ્વજનના ભરણુ પિષણ આદિ વ્યવહાર કાર્યોમાં પ્રવૃતિ કરાવે છે. આવા ભિન્ન ગ્રંથીવાળા આમાઓની આ બંને પ્રકારની પ્રવૃત્તિ પ્રાય: થયા કરે છે, તેથી તેવા સર્વ રોગીઓના વ્યાપારને ગવિચાર કરનારા મહા પંડિત પુરૂષ ભાવગી કહે છે, વમળત્તિ રચાર પત્ર :” ધમ–મોક્ષમા. ર્ગમાં જે અર્થ રૂપ વ્યાપાર તેને વેગ કહેવાય છે, એટલે સમ્યગુદર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે ધર્મવ્યાપાર છે, તેજ ભાવ. એગ છે, તે જ નિશ્ચયથી વેગ જાણ.
For Private And Personal Use Only