________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦ વિવેચન –જે ઉપાયથી જે વસ્તુની પ્રાપ્તિ થઈ હોય તેને છેડીને અન્ય ગમે તેટલા ઉપાયે હઠ એટલે આગ્રહપૂર્વક કરવામાં આવે પણ તેથી મહેનત ફેગટ જ થાય છે. કારણકે તેથી જરાયે કાર્યની સિદ્ધિ થતી નથી. જે માટીથી સિદ્ધિ થવા ગ્ય ઘટ છે, તે ઘડે માત્ર રેતી તથા તંતુના સમુહથી હજાર ઉપાય હઠ પૂર્વક કરતાં ઘડે બનતું નથી. તેમ આત્મા ગુરૂ તથા ધર્મ સ્વરૂપના ચિહે એટલે યથાસ્વરૂપનું જ્ઞાન અને શ્રધ્ધા રૂપ પ્રત્યય વિના યમ નિયમ વિગેરે તપ, જપ, આતાપના કરતાં કે પ્રાણાયામ કરી વૃક્ષની પેઠે એકાગ્રતા કરતાં, અત્યંત બલથી બધા પ્રયેળે કરતાં પણ કોઈ પ્રકારે સાધ્યની સિદ્ધિ થતી નથી જ. પરમાનંદની પ્રાપ્તિ નથી જ થતી. તે કારણ માટે આત્માદિકને શ્રદ્ધા જ્ઞાન પૂર્વક પ્રત્યય એટલે યથા સ્વરૂપે શ્રદ્ધા -વિશ્વાસમાં પરાયણ થઈને જે યેગી મેક્ષ સાધવા માટે અપ્રમાદ પૂર્વક પ્રવૃત્તિ કરે છે, અને તે મેક્ષની અભિલાષા કરે છે, તે અવશ્ય મેક્ષ રૂપ કાર્યની સિદ્ધિ મેળવે છે. તે સિધિઓની પ્રાપ્તિમાં શુદ્ધતા પૂર્વકને એક અદ્ધા રૂપ આમ સ્વરૂપને વાસ્તવિક બેધ, ગુરૂને યથા સ્વરૂપને ઉપદેશ, અને તેની પ્રાપ્તિ માટે જે સત ચારિત્ર રૂપ ચિન્ડમાં પ્રવૃત્તિ થાય છે તે અવશ્ય મક્ષ રૂ૫ કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. જેમ કુંભાર માટી ચક દંડ વિગેરે ઉપકરણથી ઘટની સિદ્ધિ કરે છે, તેમ તેવા ઉપકરણ વડે વસ્ત્રની પ્રાપ્તિ કદાપિ ન થાય. વસ્ત્ર માટે વસ્ત્ર એગ્ય સુતર, સાળ, સામગ્રીની જરૂર પડે છે. તેવી જ રીતે મેક્ષના વિગેરે
For Private And Personal Use Only