________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
થાય. આત્મામાં તાત્ત્વિક ભાવથી ક`બંધની તથા કર્મ મુક્ત થવાની યોગ્યતા નહિ સ્વીકારવાથી, કર્માંથી મુક્ત થઇ આત્મા પરમાત્મ ભાવને કદાપિ નહિ પામી શકે. આથી એમ સિદ્ધ થયું કે આત્મા પેાતાની યોગ્યતાથી મહેશ્વરાદિ દેવના અનુગ્રહ વિના પણ આત્મ શક્તિથી મેક્ષ પ્રાપ્ત કરે છે. અને યોગ્યતા વિના પણ મહેશ્વરાદિના અનુગ્રથી લાભ થાય તેવે જે સર્વાત્મવાદ તે અપરમાર્થિક છે, એટલે અસત્ય છે એમ સિદ્ધ થયું જાણવુ. ૧૪
હવે કયાં કેવી રીતે ઉપચાર કરવા યોગ્ય છે તે સ્વરૂપ જણાવે છે:-~~~
उपचारोऽपि च प्रायो, लोके यन्मुख्यपूर्वकः । æસ્તતોઽવ્વરઃ સર્વ-મિત્સ્યને વ્યવસ્થિતમ્ ।। ૧ ।।
અર્થ :-ઘણું કરીને ટેકમાં ઉપચાર જ્યાં કરાય છે ત્યાં મુખ્ય અને ધ્યાનમાં રાખીને કરાય છે. એમ જે અત્રે કહ્યું છે તે જ વ્યવહારમાં દેખાય છે. એજ રીતે મુખ્ય વસ્તુને ખાધ ન આવે એવી રીતના ઉપચાર વ્યવસ્થિત રહે છે. ૧૫
વિવેચન:—અહિં આ જ વસ્તુઓમાં ઉપચાર થાય છે તે શું ? ઉપચાર કરવા તે વસ્તુને વ્યવહાર છે ? કે મુખ્ય વસ્તુને લક્ષ્ય કરીને કરાય છે ? તે જાણવુ જોઈએ. તેથી જણાવે છે કે જ્યાં ઉપચાર-આરોપ કરવાનું શક્ય હાય, તેવી વસ્તુના મુખ્ય ધર્મ-ગુણુ સ્વભાવને અનુલક્ષીને લેકવ્યવહારમાં યાત્રાદિકના જે આરેપ કરાય છે, તે ઉપચરા
For Private And Personal Use Only