________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિહ, મનને નિગ્રહ, પ્રભુપૂજા–ગુરૂભક્તિ, સુપાત્ર દાન વિગેરે પેગેને અભ્યાસ કરનારા સાધુઓ તથા પંન્યાસ, ગણિ, ઉપાધ્યાય, આચાર્ય, સ્થવિર વિગેરે પૂજ્ય ગણધરવરે રૂ૫ ગીતો જેમનું ધ્યાન તથા વંદન પૂજા વિગેરે નિરંતર કરે છે, તે પૂજ્ય શિવ એટલે અરિહંત (ચાર ઘાતી કર્મ જેમણે ક્ષય કર્યા છે) તથા સિદ્ધ-મુકત (જેમણે આઠ કર્મો ક્ષય કર્યા છે.) તે શિવ પરમાત્મા પેગ વડે પણ વાંદવા ગ્ય છે. તેમને મન વચન કાયાની શુદ્ધિપૂર્વક નમસ્કાર કરીને હું (હરિભદ્રસૂરિ) ગબિન્દુ ગ્રન્થને રચું છું.
મોક્ષ પ્રાપ્તિમાં ઉપાદાન કારણ રૂપ ધર્મધ્યાન તથા શુકલ ધ્યાનને પ્રાપ્ત કરવા માટે ઉપાદાન રૂપ ઈચ્છા યોગ, જ્ઞાનગ અને ક્રિયાયોગને અભ્યાસ કરવા પૂજ્ય અરિહંત પરમાત્મા દેવોએ જે ઉપદેશ આપે છે, તે ગુરૂ પરંપરાએ આવેલા ઉપદેશના વાળે રૂપ અમૃતના બિન્દુઓને ધારણાથી સંગ્રહ કરે, એવી મારી આ પ્રવૃત્તિથી ઉત્પન્ન થતું આ ગ્રંથ-શાસ્ત્ર તે ગબિન્દુ કહેવાય છે. ' તે ગબિન્દુ શા કારણે શરૂ કરાય છે? જવાબમાં જણાવવાનું કે તવસિદ્ધિ માટે, આત્મા તથા જડ–પુદ્ગલ વિગેરે દ્રના લક્ષણે-સ્વભાવ અને તેના કાર્યો-ફળ સંબંધી વિવેચન કરીને, મોક્ષના કારણ રૂપ જે તત્તે પરમ મહર્ષિઓએ કહેલા છે તેને પ્રગટ રૂપે કહેવામાં આવે છે. તેમ કરવામાં એ હેતુ રહે છે કે, આત્મા અને પર-જડને જે યથાર્થ એટલે સાચો બંધ થાય તે આત્મા સમ્યગદર્શન, જ્ઞાન, અને ચારિત્રને અપ્રમાદથી આરાધીને મેક્ષને પામે
For Private And Personal Use Only