________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તેજ આત્માને પરમ ઉત્કૃષ્ટ મહોય થવા રૂપ છે. તેની પ્રાપ્તિ માટે આ પ્રવૃત્તિ કરાય છે.
આ યાગિબંદુમાં કપિલ, પાતંજલ, અદ્વૈત, માહેશ્વર, સૌગતાદિના સ યેગશાસ્ત્રોમાં આત્મા તથા અન્ય તત્વામાં જે જે મતભેદ દેખાય છે, એક બીનનેા પરસ્પર જે વિરોધ આવે છે, તે સર્વ વિધાને આ સ્યાદ્વાદ શાસ્ત્રોની અપેક્ષા પૂર્વક સમજાવીને વિરોધ ભાવને નષ્ટ કરીને, યથાર્થ રીતે તેમનુ સ્વરૂપ ઘટાળ્યું છે, પણ શબ્દ—શાસ્ત્ર-વ્યાકરણ તથા તર્કન્યાયશાસ્ત્રોની ભગ જાલથી તેએાના દોષ પ્રગટ કર્યો નથી. તેથી સદર્શન શાસ્ત્રના પડિતાને અવશ્ય અભ્યાસ કરવા ચેાગ્ય થાય છે. જો તેવી ઈચ્છા ગ્રંથ કરનારની ન હોય તે એટલે અન્યથા પ્રવૃત્તિ હોય તા આદરણીય ન મને. તે માટે કહ્યું છે કે
--
કશાન્તવાહિતા—સન્ન, વિક્ષમાનવક્ષિય
शिववर्त्म वाध्वेति, योगिभिर्गीयते ह्यदः ॥ १ ॥
અર્થ :ચાગીએ કામ, ક્રોધ, માન, માયા, ઢાલ, અજ્ઞાન, રાગ, દ્વેષ, હિંસા, ચારી, મૈથુન, પરિગ્રહ, નિંદા, ચાડી, મૂર્છા વિગેરે દોષને વિષ સમાન જણાવે છે. કારણ કે તેઓ અજ્ઞાનીઓને પ્રથમ આનંદ પમાડે છે. પરંતુ પછી કિપાક લની પેઠે અત્યંત દુ:ખથી વ્યાપ્ત અનંત જન્મમરણુ દશાને પમાડે છે. તેથી તેવા વિષયાને વિષભાગ રૂપે મહિષ આ જણાવે છે તે ચેાગ્ય જ છે તેવા વિષમય ભાગ જેઓનો સારી રીતે ક્ષય થા છે, તેવા ચેાગીએ જ શિવમેક્ષમાર્ગે ગમન કરવાનું સામર્થ્ય ધરાવે છે. પરમ યાગીએ
For Private And Personal Use Only