________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજેમ સામાન્ય સ્વભાવ સૈંયા-પદાર્થોમાં છે તેમ વિશેષ સ્વભાવ પણ સૂય-પદાર્થોમાં છે, તેથો આ અમુક છે એમ પ્રત્યક્ષ ભાવે દેખાય છે, તે એ સ્વભાવ ન હાય તા અમુક છે તેનું જ્ઞાન કેવી રીતે થાય? ન જ
થાય. ૪૩૬
વિવેચન—સામાન્ય એટલે મહાસત્તા અસ્તિત્વ, વસ્તુત્ય, પરિણામિત્વ વિગેરે સ્વભાવા સર્વ પદાર્થોમાં વ્યાપક ભાવે કહેલા છે. તેવી જ રીતે વિશેષ સ્વભાવે ઘટ, પટ, પર્વત, રાજા, મનુષ્ય, રત્ન વિગેરે લક્ષણ સ્વભાવથો, આથી આ જીદે છે, તેમ વિલક્ષણ પણ છે, તેવા વિશેષ સ્વભાવે પણ આંબા, લીંમડા, કદ ખાદિમાં પણ અનુભવાય છે તે અને પ્રકારના સ્વભાવના યેાગે સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન તે તે પદાર્થોમાં તેવા પ્રકારના જ્ઞેયત્વ, પ્રમેયત્વ સ્વભાવ હાવાથી જ્ઞાતાને તેવા સામાન્ય જ્ઞાને આ કાંઈક છે તેવુ અને આ અમુક રૂપ ગુણ સ્વભાવત્રાણુ અમુક છે, તેવું વિશેષ જ્ઞાન કેટલાકાને ક્ષયે પશમ ભાવથી થાય છે, તેવી જ રીતે પદાર્થમાં જ્ઞેયત્વ સ્વભાવ હોવાથી સર્વ આવરણા રૂપ પ્રતિમ કે જેઓને સર્વથા ક્ષાયિક ભાવે નષ્ટ થયા હોય, તેવા કેલિએને સર્વ વસ્તુ સાક્ષાત-પ્રત્યક્ષ થાય છે, કારણકે તેવા પદાર્થોના ધર્મ-સ્વભાવ રહેàા હોવાથી થાય છે, પણ જો પદાર્ચીના ગુણ પર્યાય વિગેરેમાં તૈવે જ્ઞેયવ સ્વભાવ જો મ હાય તે જ્ઞાતા એટલે પ્રયાતાથી આ પદા અમુક છે, અમુક નથી તેવા જ્ઞેયત્વ ભાવ કેવી રીતે અનુભવાય ? માટે સ
પા
For Private And Personal Use Only