________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૯
તેમજ બીજી પણ કહેવાય છે:-~~
सज्ज्ञानादिव यो मुक्ते - रुपायः समुदाहृतः । मनायैव तत्रापि, न चेष्टषां प्रवर्तते ॥ १४१ ॥ સેતુમાં
અર્થ-સદ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર એજ મુક્તિના ઉપાય છે, એમ તીર્થંકરોએ કહેલું છે. તેમાં પ્રવૃત્તિ કરનારા ભવ્યાત્માએની આત્મગુણુના નાશ માટે પ્રવૃત્તિ-ચેષ્ટા થતી નથી. ૧૪૧
વિવેચન:-સત જ્ઞાનાદિ એટલે સમ્યગ્ જ્ઞાન, દન, ચારિત્ર રૂપ યોગ, મુક્તિ એટલે મેક્ષ પ્રાપ્ત કરવાના સાચા પરમ માટે ઉપાય છે. એમ તીર્થંકર, ગણુધર, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરે પૂજ્ય પુરૂષાએ ઉપદેશેલ છે. તે આત્મગુણાને વિકાસ કરવા, તેઓની પ્રવૃત્તિમાં રહેલા છતાં, અનંત કાલીન પરંપરાએ લાગેલા ક`મલના આવરણાના નાશ કરવા સમ્યગ્ જ્ઞાન દર્શન, ચારિત્રની ક્ષયાપશ્ચમ ભાવે જે આરાધના થાય છે, તે જ ક્ષાયિક ભાવના જ્ઞાન, દર્શીન, ચારિત્રને પ્રગટ કરવાનું ઉપાદાન કારણ થાય છે. તે કારણે તે યાપથમ ભાવના સમ્યગ્ આત્મગુણા કપિ આત્માને ભવ ભ્રમણુના કારણ નથી થતા. પણ ગુણેાની આરાધના માટે જ થાય છે. તેવા ક્ષયાપમ ભાવવાલા ભવ્યાત્મા સદા માક્ષની આરાધના માટે જ ઉદ્યમવાળા થાય છે. એટલે તેવા ભવ્યાત્માએ કદાપિ પણ મુક્તિ ઉપર દ્વેષ કરતા નથી. તેમની ચારિત્રમાં અનુષ્ઠાન રૂપ ચેષ્ટા એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિએ મુક્તિ ઉપર અત્યંત પ્રીતિકારક થાય
For Private And Personal Use Only