________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેથી પરમાત્મા અને આત્માનું એકત્વભાવે મિલન થાય તે આ રોગ બધા ધર્મોથી શ્રેષ્ઠતર છે. આ યોગથી સિદ્ધત્વ એટલે મહાન નિર્વાણ પ્રાપ્ત થાય છે. તેમજ અપ્રમાદી ચારિત્રગથી સર્વ સિદ્ધિઓ-લબ્ધિઓ સ્વયમેવ વશ થાય છે. "मामोसहि विप्पोसहि खेलोसहि जल्लमोसहि चेव । संभि. असोय उज्जुमा, सवोसहि चेव बोधवा ॥ १ ॥ चारण બાલવિર વિહા , માળી જોવપુaધી અતિ ગણાધા, રઘr agવા ઇ ૨ ” આ ગાથામાં કહેલી લધિ ચારિત્ર ભેગને બલે મળે છે. તેથી વેગ એટલે સમ્યગ જ્ઞાનયોગ દર્શન યોગ ને ચારિત્રગ અત્યંત આદરણીય છે. વિશેષમાં જણાવે છે કે આ યોગથી અણિમા, લધિમાદિ લખિએ પણ પ્રાપ્ત થાય છે, તેવી લબ્ધિઓ એટલે સિદ્ધિએમાંથી કેટલીક આત્માને અભિમાન મેહ તથા માયાના કારણરૂપ થતી હોવાથી તેવી અણિમાદિમાં શુદ્ધોપયોગી આત્મા મુંઝાતું નથી. આવી રીતે બાહ્ય લેક રંજન વા લેક ઉપર પ્રભાવ પ્રાપ્ત કરવાનું છોડીને, જે આત્મા આંતર શુદ્ધ ચારિત્ર યુગમાં સ્થિર થાય છે, તેને મેક્ષરૂપ મહાસિદ્ધિ સ્વયં આવીને વશ થાય છે. ૩૭
तथा च जन्मवीजामि--र्जरसोऽपि जरा परा। दुःखानां राजयक्ष्माऽयं, मृत्योर्मृत्युरुदाहृतः ॥३८॥
અર્થ –વલી આ રોગ જન્મબીજ માટે અગ્નિ સમાન છે. તેમજ જરા અવસ્થાને માટે જરા-વ્યાધિ સમાન છે. તથા દુઃખને રાજયઠ્યા છે અને મૃત્યુને પણ મૃત્યુ છે. ૩૮
વિવેચન – આ ઉત્તમ વેગનું સ્વરૂપ જણાવતાં કહે
For Private And Personal Use Only