________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે, તેમાં કેટલાક સીધી અણીવાળા હોય છે, કેટલાક વાંકી અને અત્યંત ઝીણું અણુવાળા પણ હોય છે. તે કે કરતું હશે? મૃગ, હંસ, કુકડા તથા મયૂર વિગેરેની જુદી જાતની વિચિત્ર પાંખે તથા ચાંચ પણ કોણ કરતું હશે ? એ બધું તેઓના સ્વભાવથી જ થાય છે. કોઈની ઈચછાથી કે પ્રયત્નથી બનતું નથી. એમ હોવાથી મનુષ્યાદિ જે પ્રયત્ન કરે છે, તે મિથ્યા છે એમ સમજવું. આવી આપત્તિને સ્વીકારવાનો સમય આપને પ્રાપ્ત થાય છે એમ સ્વભાવવાદી કહે છે. જે જીવ પુગલના સંબંધ મેગે સ્વભાવથી કાર્યની ઉત્પત્તિ થાય છે એ સ્વીકાર કરવાથી જેનેને સ્વભાવવાદને દોષ આવે છે, તેમ જે તમે કહેતા હે તે, અમે પૂછીએ છીએ કે સ્વભાવવાદને સ્વીકારતા કયે દેષ આવે છે? તે જણાવશે, જે સ્વભાવવાદ સ્વીકારશે તે તેથી અન્યવાદને અભાવ પ્રાપ્ત થાય છે. એટલે અન્યવાદને અસ્વીકાર આવે છે, અથવા કાલ, નિયતિ, કર્મ, પુરૂષાર્થ વિગેરે વાદના સમુહને અસ્વીકાર કરવાનો પ્રસંગ આવે છે એમ છે સ્વભાવવાદિ! જે તમે બેલતા હે તે અમે કહીએ છીએ કે, સ્વભાવવાદના સ્વીકારથી કાલ, નિયતિ, કર્મ તથા પુરૂષાર્થને અભાવ અમે સ્વીકારતા નથી, એટલે સ્વભાવથી અન્ય કાલાદિના અત્યાગ પૂર્વક સ્વભાવને સ્વીકારવામાં આવે છે, કારણકે સર્વ દ્રવ્યમાં કાલ વ્યાપકભાવે રહે છે. નવા નવા પરિણામ (પર્યાય) પ્રાપ્ત કરવામાં સર્વને તે કાલની કારણતા રહેલી છે. તેમજ કર્મ પુરૂષાર્થ નિયતિ પણ કાર્યોની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ થતા હોવાથી તેમને પણ અમે એ સ્વીકાર | કલોજ છે. ૭૮
For Private And Personal Use Only