________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सामय्याः कार्यहेतुत्वं तदन्याभावतोऽपि हि । तदभावादिति ज्ञेयं, कालादीनां नियोगतः ॥ ८२ ॥
અર્થ :-સર્વ કારણેાની સામગ્રીના સહકાર કાર્ય માં હેતુ થાય છે, પણ જો અન્યના અભાવ હોય તે ઉપાદાનથી કાર્ય ના અભાવ આવે તેથી કહે છે કે કાલાદિને સમેગ કાર્ય માં હેતુ છે એમ નિશ્ચય જાણવું. ૮૨
વિવેચન:---- વસ્તુમાં રહેલા સ્વભાવનું કાર્ય માં ઉપાદાન ભાવે હેતુપણું હાવા છતાં પણ અન્ય કાલ આદિના સહકાર વિના તે કાર્ય સાધક થતુ નથી. જેમ કે ઘટ બનવામાં માટી ઉપાદાન ભાવે કારણુ હોવા છતાં, તેના કર્તા કુંભારના પ્રયત્ન તથા તેમાં ચક્ર, દંડ, ચીવર, ઢોરા, કાલ તથા આકાશ વિગેરે નિમિત્ત કારણેાની સામગ્રીના સહકારથી ઘટ તૈયાર થાય છે. તેવીજ રીતની સામગ્રીના સહકાર જો ન મળે, તેા એકલું ઉપાદાન કારણ માટી ઘડા તૈયાર કરી શકતુ નથી તેવીજ રીતે જગતમાં આત્મા પુદ્ગલ વિગેરે પાતાના ગુણાથી એટલે સ્વભાવથી પરિણામે-પર્યાય કરવામાં સમથ હોવા છતાં, કાલ, નિયતિ, પુરૂષા રૂપ કર્મોના સહકારી કારણેા વડે તે યથાયાગ્ય પરિણામને પ્રાપ્ત થાય છે. તેવા સહકારીઓના અભાવમાં કાર્યના પણ અભાવજ આવે છે. અહિં કાઈ કહેશે કે, દ્રવ્યમાં જે પરિણામીપણ્ છે તેના અભાવ આવશે, અને પરિણામના અભાવમાં કાર્યાના પણ અભાવ આવશે, તે કારણે સ દ્રવ્ય તેના ગુણ સ્વભાવ વિગેરે વડે જ્ઞેય એટલે જાણવા યોગ્ય પદાર્થોં છે તે સર્વ જ્ઞેયને આગમ અને ગુરૂના
For Private And Personal Use Only