________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
चारि सञ्जीवनीचार, न्याय एष सतां मतः । नान्यथात्रेष्टसिद्धिः स्या- द्विशेषेणादिकर्मणाम् ॥ ११९॥
-
અઃ—જેમ ચારસંજીવની નામની ઔષધિથી બળદ થયેલા મનુષ્ય ફરીથી મનુષ્ય થયા એ ન્યાય સČને માન્ય છે. તેમજ સર્વ દેવને નમસ્કાર વિગેરે આચરણ ક્રિયા પણ મેાક્ષના હેતુ થાય છે. તેમ ન થાય તે ત્રીજી કઇ રીતે ઇષ્ટસિદ્ધિ થાય છે ? ખીજી રીતે ઇષ્ટ સિદ્ધિ નથી જણાતી. તે ઉપર ચારિ સંજીવની ન્યાયનું દૃષ્ટાંત સ લેાકને માન્ય છે.૧૧૯
વિવેચનઃ——ચારિ એટલે ઘાસ રૂપ ચારે તેમાં આવેલી સંજીવની નામની એક પ્રકારની ઔષધિ વિશેષ, તેનું ભક્ષણ કરવાથી જે મનુષ્ય પ્રથમ કેાઈક ઔષધિનું ભક્ષણું કરવાથી વા મંત્રપ્રયાગથી બળદ રૂપ બની ગયા હતા, તે બળદ સંજીવની ઔષધિ રૂપ ચારનું ભક્ષણ કરતાં મૂલ રૂપે મનુષ્ય અન્ય, તેમ સામાન્ય ભાવે સવ દેવનું નમન, પૂજન, સેવન કરતા, તપ, જપ કરતા આત્મા અનુક્રમે ચેાગ્ય જ્ઞાન, દન, ચારિત્ર આદિ ગુણને મેળવે છે, તેમજ દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા રૂપ વિવેક પ્રાય: ઉત્પન્ન થાય છે, એમ સંત પુરૂષને મત છે. તે કથા આ પ્રમાણે છે:-આ ભરતક્ષેત્રમાં કલ્યાણમય, નાગરીક લેાકથી પૂર્ણ સ્વસ્તિમતી નામની નગરી આવેલી છે. તેમાં કોઇ એક બ્રાહ્મણ રહે છે, તેને એક પુત્રી છે, તે પુત્રીને એક બીજી ખાઈની સાથે ગાઢ મૈત્રી હતી, એવા અનન્ય સખીભાવ હતા કે એક બીજાને મળ્યા સિાય રહી શકતા નથી, આમ ગાઢ પ્રેમને વશ થયેલી તેઓ બંને હતી.
For Private And Personal Use Only