________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ
વ્યવસ્થા થાય ? અને કેવા કેવા જ્ઞાનપૂર્વક સલ ધર્મ પ્રવૃત્તિ થાય, કે જેથી ફૂલથી વોંચિત ન રહે, તે જણાવતાં કહે છે:---
तद् दृष्टाद्यनुसारेण, वस्तुतत्त्वव्यपेक्षया । તથા સાહિમેટ્રેડવિ, સાધ્વી તત્ત્વવ્યવસ્થિતિઃ ।। ૨૭ ।।
અર્થ :—તે કારણથી પ્રત્યક્ષપણે દેખાતા વસ્તુ સ્વરૂપને અનુસારે તેમજ આગમાદિક ગ્રંથામાં કહેલા અષ્ટ વસ્તુઓના સ્વરૂપની અપેક્ષા વડે નિશ્ચય કરી શકાય છે. જો કે ત્યાં વચનના ભેઢ દેખાય છે, તેા પણ તત્ત્વની વ્યવસ્થા વિવેકી પુરૂષો વડે યથાર્થ ( સારી ) થાય છે. ૨૭
વિવેચનઃ—તે કારણ માટે વ્યવહારી પ્રત્યક્ષ પ્રમાણ વડે શરીર, ભાગ, ભાગ્ય, સુખ, દુ:ખ વિગેરેના, તેના સ્વભાવ શુશુ પર્યાયને નિશ્ચય જેમ પ્રત્યક્ષ થાય છે, તેવી જ રીતે આત્મા, ક્ર, સ્વર્ગ, મેક્ષ વિગેરે અષ્ટ વસ્તુના સાચા નિશ્ચય ( અન્યથા અનુપપત્તિ) ખીજી રીતે જ્યાં મનવું અશકય હોય, ત્યાં દેખાતી વસ્તુથી અષ્ટ વસ્તુને નિશ્ચય કરાય છે. તેવી રીતે અનુમાન તથા આગમવડે વસ્તુના નિશ્ચય કરાય છે. જેમકે જે જે પરિણામી સ્વભાવને ધારણ કરે છે, તે તે જ વસ્તુ છે. તેવી અપેક્ષા વડે આત્માને કર્મ નું શુભાશુભ અધ્યવસાયથી સુખદુ:ખાદિ દ્વારા વેદન થાય છે. તેમજ અઢાર પાપસ્થાનકના નિરોધ-સંવર કરવાથી, તપ, સયમ, બ્રહ્મચર્ય, ક્ષમાદિ તિ ગુણરૂપ ધર્મીને આરાધવાથી સ્વર્ગ તથા મેાક્ષની પ્રાપ્તિ થાય છે. તેવી રીતે અનેક દર્શનીય ચેગશાસ્ત્રોમાં સાભેદ, નામભેદ, શબ્દભેદ
For Private And Personal Use Only