________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
જે આત્મા ઇંદ્રિયે તથા મનના વિકારાના નિગ્રહ કરનાર, ઉદાત્ત ચિત્તવાલા, કષાયરૂપ ક્રોધ માન માયા લાભ કામ ઈર્ષ્યા રાગદ્વેષને જીતનાર એવી શુભ ભાવના વડે શુ ચિત્તની પરિણતિમય શુભ ભાવને ધરનારા હાય, તેને ચેગશાસ્ત્રોના વિશારદ્ય અવશ્ય ધન્યવાદ આપીને પ્રશંસા કરે છે, અને તેવા પુરૂષને અધ્યાત્મ ચૈગમાં પ્રવેશ કરનારો માને છે. ૧૮૭
ઉપર કહી તેથી વિરૂદ્ધ પ્રકૃતિવ ંતને વિરૢ ભાવ જ આવે છે તે જણાવે છે:
Follow
अनीदृशस्य च यथा, न भोगसुख मुत्तमम् । અચાન્તરેહ્તથા શુષ્પ, નાનુષ્ઠાનું પન ॥૨૮॥
અથ—જ્યાં તેવા અર્થાદની સામગ્રી ન હોય ત્યાં ઉત્તમ ભાગ સુખ પણ નથી, તેમજ જ્યાં અશાંત અનુદાત્ત તથા અશુદ્ધ અનુષ્ઠાન હોય ત્યાં કદાપિ પૂર્વ સેવાદિ આત્મ ગુણા અધ્યાત્મ ભાવને પ્રગટ કરનારા નથી થતા, ૧૮૮
વિવેચન:-હવે ઉપર જે પ્રકૃતિનું સ્વરૂપ જણાવ્યું. તેમાં શાંત ઉદાત્ત પ્રકૃતિ વડે શુભ અનુષ્ઠાનને આશ્રય થાય છે. અને તે ન હોય ત્યાં શુભાનુષ્ઠાનનું આશ્રય નથી બનતું. તેને વ્યક્ત કરતાં કહે છે કે જેની પાસે, ધન, ધાન્ય, સુવર્ણ વિગેરે અર્થ એટલે ભાગની સામગ્રી નથી, તેમ રૂપ સોભાગ્ય પણ નથી. શબ્દ, રૂપ, રસ, સુગંધ તથા સ્પર્શી સુખની તીવ્ર ઈચ્છા છતાં પણ સ સામગ્રીને અપૂન્યન તાને અભાવ
For Private And Personal Use Only