________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
ખાની કરવી વિગેરે અઢાર પ્રકારના પાપાચરણ એટલે જીવ-હિં'સા, અસત્ય, ચારી, વ્યભિચાર, પરિગ્રહ, કોધ, માન, માયા, લોભ રાગ, દ્વેષ. કલહ, અભ્યાખ્યાન, (આ) પૈશુન્ય (ચાડી) તિ અતિ (સુખેચ્છા, દુ:ખ ત્યાગભાવ) પરપરિવાદ (પારકાની નિદા), માયા મૃષાવાદ (કપટ સાથે જુઠું' ખેલવું), મિથ્યાત્વ શલ્ય (અતત્ત્વને તત્ત્વ માનવું) એ અઢાર મહા પાપે। મહાભય કર કર્મોના જીવાત્મા સાથે સબ ંધ કરાવી દીધર સસારમાં ભ્રમણ કરાવે છે. તેથી તે સાસ્રવ ચે જાણવો. અને નિર સવચાગ-સમ્યગ્દર્શન સહિત પાંચ મહાવ્રત ધારીને અપ્રદિપણે રહી પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ સહિત ધર્મ ધ્યા-1 તથા શુકલ ધ્યાનમાં પ્રવૃત્તિ કરનારા ચાગીને અનાસવ ચે હાય છે. મા બ્રેક જે ચેાગમાં જણાવ્યા છે, તે વ્ય અધ્યાત્મ તથા ભાવ અધ્યાત્મ રૂપ જાણવા. પણ દરેક દર્શનકા જુદી જુદી સન્નાઓ આપે છે, તેથી યથા વિવેકથી વિયાવું. ૩૨
હવે એ વાતને તાત્ત્વિક સાર ભેદ પૂર્વક કહે છે तारको भूत एव स्यादन्यो लोकव्यपेक्षया । આ છત્ર સાનુવસ્તુ, રહેવાના મત /!૩૨/
અથ—એ ખધા મત જણાવ્યા તેમાં તાત્ત્વિક ભેદ થાય જાણવા ખીન્ને અતાત્ત્વિક લાક વ્યવહારની અપેક્ષાથી છે • જણાવાય છે. તેમાં તાત્ત્વિક સત્તુબંધ-સન રના છેદ ન યુ ત્યા લગી પરપરાએ રહેતા રા ૐ, અ૧ મીએ 24 વક પ્રાપ્ત થયેલા લાભને કાયમ નથી રાખી શકતા એ.ટુટનારો દેનારા છે. ૩૩
For Private And Personal Use Only