________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GRE
વિચિત્ર નહિ એટલે એક સરખા કારણેાથી વિચિત્ર કાર્યોની ઉત્પત્તિ થાય છે, તે વાત જૈન મત સ્વીકારતા નથી. ખાવલૅના બીજથી આમ્ર વૃક્ષ નથી ઉપજતું. જેવું વિચિત્ર ખીજ તેવુ ંજ વૃક્ષ તેવા કુલ ફળ વિગેરે થાય છે એટલે જીવે જેવા જેવા કર્મીના શુભ વા અશુભ મધ ખાંધ્યા હૈાય તેવા તેવા પ્રકારના જન્મ મરણુવડે ભવ રૂપ જન્મા કરવા પડે છે, તેથી જણાવે છે કે
61
""
न चित्रात्कारणाच्चित्रकार्यप्रसूतिरिति । જે કાર્ય માં કારણેા વિચિત્ર-જુદા જુદા પ્રકારના ન હોય, પશુ સરખા સ્વરૂપાલાજ હોય તેવા કારણેાથી વિચિત્ર-જુદા જુદા સ્વરૂપવાલા કાર્યા નથી ઉપ॰ તા, એટલે જે વિચિત્રતા સંસારી જીવેામાં આશ્ચર્ય રૂપે દેખાય છે તેમાં તેવા પ્રકારના વિચિત્ર કારણેા ઉપાદાન ભાવે અવશ્ય હૈાય છે, એવું કહેવાનું એ પ્રયાપ્ત છે કે જો તમે આત્માને એકાંતથી એકજ સ્વભાવવાલા માના તા તેવા આત્મા વડે કદાપિ પણ વિચિત્ર–જુદા જુદા પ્રકારના ક`ખ ધ ન સભવે, એટલે એકજ સ્વભાવ જો માની એ તે સદા સદા એકજ પ્રકારના અધ્યવસાયથી ચુત ક્રિયા થાય, એકજ પ્રકારના બંધ પડે, અને સંસારના ભવ પરંપરાના હેતુ જે ખંધ થાય, તેવા પ્રકારના કારણેા હાય પણ મુક્તિના અનુષ્ઠાનના હેતુ તેજ સ્વભાવથી નજ મને, તે કારણે એમજ કહેવુ પડે છે કે વિચિત્ર પ્રકારના સુખદુ:ખના ભાગમાં હેતુભૂત થનારા જે વિચિત્ર પ્રકારના બંધ જીવાત્માઓને થાય છે, તે તેવા પ્રકારના નિમિત્ત કારણ રૂપ શુભાશુભ અનુષ્ઠાન વિના થતા નથી. તેથી સ્વભાવાની પણ વિચિત્ર તા સમજવી એજ નિશ્ચય સમજવા. તેવીજ રીતે માક્ષના
For Private And Personal Use Only