________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૧
અર્થ-આમ ઉભય સ્વભાવ માનવામાં પણ તમારા મતથી વિરોધ આવે છે, અનુભય સ્વભાવ તે વસ્તુ સ્વરૂપને જ વિનાશ કરે છે. માટે આત્મા આદિ સર્વ પદાર્થોમાં પરિણામિત્વ સ્વભાવ જે માનવામાં આવે તો જરા પણ દોષ પણ તમારે નહિ જ આવે. ૪૮૨
વિવેચન–આવી રીતે જે તમે તેવા પ્રકારે આત્મા તથા પુદ્દગલ વિગેરે દ્રવ્યમાં કર્તુત્વ તથા લેતૃત્વ એમ બે સ્વભાવને સ્વીકાર એકાંતથી કરશે તે અદ્વૈત મતના સિદ્ધાંતથી વિરોધ આવે છે જ, તેમજ અનુભય સ્વભાવ જે આત્મામાં માનીયે તે આત્મ સ્વરૂપને જ અભાવ થાય છે, આવી રીતે ઉભય સ્વભાવ અતુત નથી માની શકત અને જે અનુભય સ્વભાવ એટલે બંનેને અભાવ માનતા પણ વિરૂહતા લાવે છે, માટે તે અતિ વાદીઓ ! તમે સ્થિર સ્વભાવે એકાંત નિત્ય માનતા જે દેષ આવે છે તેનો વિચાર કરે. જે આત્મા વિગેરે સર્વ દ્રવ્યમાં પરિણામી સ્વભાવ માનીયે તે બધી વાત યથાર્થ રીતે સંગત થાય છે. તે આવી રીતે– આત્મા દ્વવ્યત્વ રૂપે નિત્ય હોવા છતાં પર્યાય સ્વભાવે નવા પર્યાય રૂપ પરિણામને કરે છે. તેને પરિણામી સ્વભાવ હોવાથી કરે છે, તેથી પૂર્વ અવસ્થાને ત્યાગ કરીને ઉત્તર અવસ્થાને સ્વીકાર કરે છે. તેથી તમારે કર્તવ ફતૃત્વ એમ ઉભય સ્વભાવવાલે આત્મા છે એમ સ્વીકારવું તેજ યોગ્ય છે, તે માનતાં બધી ભાંજગડ મટી જાય તેમ છે. ૪૮૨
હવે બીજી વાત અવશ્ય જાણવા જેવી છે–
For Private And Personal Use Only